બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ટેક અને ઓટો / know what are the real benefits of nitrogen gas in tyres
Manisha Jogi
Last Updated: 11:20 AM, 21 November 2023
હવામાનમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે અને ધીરે ધીરે ઠંડી વધી રહી છે. બદલાતી ઋતુમાં તમારે તમારી સાથે સાથે તમારા વાહનનું પણ ધ્યાન રાખવું જોઈએ. હવામાન બદલાવાના કારણે તેની અસર વાહનના એન્જિનથી લઈને ટાયર પર પણ અસર થાય છે. જેના કારણે ટાયર ફાટવાની શક્યતા વધી જાય છે. જેથી તમારે તમારી કારનું ધ્યાન રાખવું જરૂરી છે.
ટાયર મેઈન્ટેઈન કેવી રીતે રાખવું?
બદલાતી ઋતુમાં ટાયરની હવા પર ધ્યાન આપવું જોઈએ. તમે તમારી કારના ટાયરમાં કઈ હવા ભરો છો તેના પરથી નક્કી થાય છે કે, ટાયર ટકી શકશે કે નહીં. ઘણા લોકો તેમની કારના ટાયરમાં સામાન્ય હવા ભરે છે, જે કારના ટાયર માટે યોગ્ય નથી. કારના ટાયરમાં નાઈટ્રોજન હવા ભરવી યોગ્ય માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, કારના ટાયરને સુરક્ષિત રાખવા માટે તેમાં નાઈટ્રોજન ગેસ ભરવો જોઈએ.
નાઈટ્રોજન ગેસના ફાયદા
નાઈટ્રોજન ગેસના કારણે ટાયર પર વધુ પ્રેશર આવતું નથી. જેથી ટાયર વધુ સમય સુધી ટકી શકે છે. જેથી કારને માઈલેજ પણ સારી મળે છે અને તે કંટ્રોલ પણ સારો રહે છે.
નાઈટ્રોજન ગેસના ઉપયોગથી હવામાં રહેલ ઓક્સિજન તેમાં ભળી જાય છે. ઓક્સિજનમાં હાજર પાણીની માત્રા પણ દૂર કરે છે, આ ટાયરના રિમ્સને કાટ લાગતો નથી અને ભેજ દૂર થાય છે.
સામાન્ય હવા અને નાઈટ્રોજન ગેસ વચ્ચેનું અંતર
સામાન્ય હવા ટાયરમાં વધુ સમય સુધી રહેતી નથી અને વારંવાર રિફિલિંગ કરવું પડે છે. નાઈટ્રોજન ગેસનો ઉપયોગ ફોર્મ્યુલા વન રેસિંગ કારમાં કરવામાં આવે છે. સામાન્ય હવામાં ભેજ હોવાથી ટાયર બગડી જાય છે અને રિમ તથા એલોય વ્હીલ્સને પણ નુકસાન થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh