બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / Khadaraj in Ahmedabad before monsoon: 6 feet wide and 10 feet deep landslide near Valinath Chowk, questions on pre-monsoon operati
Vishal Khamar
Last Updated: 05:43 PM, 22 June 2023
અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પ્રિ-મોન્સૂન કામગીરી કરે છે. મનપા શહેરના વિવિધ વિસ્તારમાં આ કામગીરી કરી છે. આમ છતાં અનેક વખત પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ સવાલો ઉભા થાય છે, ત્યારે ફરી એક વખત પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયો છે. અમદાવાદના વાળીનાથ ચોક પાસે રોડ બેસી જવાની ઘટના બની છે.
મનપાએ 5 લાખનો ખર્ચ કરીને ભૂવાનું પુરાણ કર્યું
19 મેએ આ જગ્યાએ 6 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો. જેથી મનપાએ 5 લાખનો ખર્ચ કરીને ભૂવાનું પુરાણ કર્યું હતું. આમ છતાં આ જગ્યાએ રોડ બેસી ગયો છે. જેથી મનપાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. મનપાની આ કામગીરીને લઈ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું કે, મનપા સારી કામગીરી કરતું નથી. જેથી જનતાના ટેક્સના રૂપિયાનો વારંવાર બગાડ થઈ રહ્યો છે.
15 દિવસ પહેલા રીપેર કરેલ રોડે AMC ની પોલ ખોલી
ભૂવો રિપેર કર્યા ના બે દિવસ માં જ રોડ બેસી ગયો અને અમદાવાદ મહાનગર પાલિકા ની ફરી પોલ ખુલી ગઈ છે. વાળીનાથ ચોક પાસે પડેલ ભૂવો 15 દિવસ રિપેર કર્યો પરંતુ નબળી કામગીરીએ તંત્ર ની પોલ ખોલી નાખી છે. પહેલા વરસાદમાં જ વાળીનાથ ચોક પાસે મસમોટો ભૂવો પડ્યો હતો. તંત્ર દ્વારા રોડ બનાવ્યાના બીજા જ દિવસે રોડ બેસી જતા ટ્રક ફસાઈ હતી.
AMC ની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ
AMC દ્વારા રોડ રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રિપેર કરાયેલ ભુવાના રોડ ટુંક જ સમયમાં બેસી જતા કામગીરી પર સવાલ ઉઠયા છે. સ્થાનિકોમાં મનપાની કામગીરી ને લઈ રોષ પણ જોવા મળ્યો છે. સ્થાનિકો એ જણાવ્યું હતું કે જો સારી કામગીરી કરી હોત તો ફરી રોડ માં બેસતો. સાંજે ટ્રાફિક થાય છે , જો સારી કામગીરી કરે તો ટેક્ષ ના પૈસા નો વ્યય ના થાય .
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh