બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 12:28 PM, 7 June 2022
ફેંગશુઈ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ બજારમાં મળે છે. આમાંની કેટલીક વસ્તુઓ ખૂબ જ અસરકારક હોય છે અને તેને સૌભાગ્ય આપનારી માનવામાં આવે છે. આ વસ્તુઓને ઘરમાં રાખવાથી સકારાત્મકતા આવે છે. જેના કારણે ઘરના લોકોને સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ મળે છે.
સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર કામ કરે છે ફેંગશુઈ
ફેંગશુઈનો આધાર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા છે. આ શાસ્ત્ર માત્ર ઉર્જા પર કામ કરે છે. જેથી નકારાત્મક ઉર્જા ને સકારાત્મક ઉર્જામાં બદલી શકાય. આ કારણે આ ફેંગશુઈ વસ્તુઓ અનેક પ્રકારના વાસ્તુ દોષોને પણ દૂર કરે છે. આજે આપણે પાવરફૂલ ફેંગશુઈની કેટલીક વસ્તુઓ વિશે જાણીએ.
ખૂબ જ પ્રભાવશાળી છે ફેંગશુઈમાં જણાવવામાં આવેલા આ શૉપીસ
ધાતૂનો કાચબો
ફેંગશુઈમાં જણાવ્યા મુજબ મેટલ ટર્ટલ ખૂબ જ શુભ છે. તે સકારાત્મકતાની ખાણ છે. ઘરની ઉત્તર દિશા તરફ મુખ રાખવું ખૂબ જ શુભ છે. આમ કરવાથી વેપારમાં ઘણી સફળતા મળે છે. ઘણો ધન લાભ થાય. જો પૈસાની અછત ખૂબ વધી ગઈ હોય તો ક્રિસ્ટલવાળો કાચબો રાખો. તેને પાણીની અંદર રાખવું વધુ સારું છે.
ઊંટ
ઘરમાં ઊંટના જોડા રાખવા પણ ખૂબ જ શુભ હોય છે. તેને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. તેને બીજી કોઈ દિશામાં રાખવાથી તેનું પરિણામ નહીં મળે. ઊંટને ઘર સિવાય ઓફિસમાં પણ રાખી શકાય છે. ઊંટ રાખવાથી આર્થિક સ્થિતિમાં ઝડપી સુધારો આવે છે.
બિલાડી
લકી બિલાડી એટલે કે ફેંગશુઈમાં બિલાડીને પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. જો તમે તમારી કમાણી વધારવા માંગતા હોવ તો ઘર કે દુકાનમાં ઉત્તર દિશામાં સોનેરી પીળી બિલાડી રાખવાની સલાહ આપવામાં આવે છે.
બીજી તરફ, કાર્યોમાં સફળતા અને ભાગ્યનો સાથ મેળવવા માટે ઉત્તર-પૂર્વમાં લીલી બિલાડી રાખો. જે લોકો પોતાની લવ લાઈફ સુધારવા ઈચ્છે છે તેમણે દક્ષિણ-પશ્ચિમમાં લાલ બિલાડી રાખવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh