BIG BREAKING / ભક્તગણ કૃપયા ધ્યાન દે! 'કેદારનાથ યાત્રા'ના રજિસ્ટ્રેશન પર ફરીવાર પ્રતિબંધ, જાણો કઇ તારીખ સુધી ભક્તોએ રાહ જોવી પડશે

Kedarnath Yatra: Registration of pilgrims stopped devotees have to wait till May 8

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેદારઘાટીમાં આગામી 3- 4 દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. જેના કારણે ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ આ પગલું ઉઠાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ