બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Kedarnath Yatra: Registration of pilgrims stopped devotees have to wait till May 8
Megha
Last Updated: 02:04 PM, 5 May 2023
કેદારનાથમાં આવનાર આગામી 3 થી 4 દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવનાને કારણે કેદારનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનું રજીસ્ટ્રેશન 8 મે સુધી રોકી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે કેદારઘાટીમાં હવામાન બગડવાની સંભાવનાને જોતા સરકારે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Kedarnath Yatra: Registration of pilgrims stopped till May 8
— ANI Digital (@ani_digital) May 5, 2023
Read @ANI Story | https://t.co/3jQnHmm9V7#KedarnathYatra #Uttarakhand pic.twitter.com/ZPlk4iKkZV
ઉત્તરાખંડ પર્યટન વિભાગના રેકોર્ડ અનુસાર 10 મેના રોજ યાત્રા માટે 1.26 લાખ યાત્રાળુઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે 4 મે સુધી 1.23 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી. ગુરુવારે બપોરે ભૈરોન ખાતે ગ્લેશિયરનો ટુકડો તૂટી પડતા કેદારનાથ ધામ યાત્રાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે પગપાળા યાત્રા કરતા યાત્રિકો માટે તેને ખોલવામાં આવ્યું છે.
બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન થયું
આજે સવારે સમાચાર સામે આવ્યા હતા કે બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન થયું છે. જેના કારણે વહીવટી તંત્રએ બદ્રીનાથ યાત્રાને રોકી દીધી છે. બદ્રીનાથ હાઈવે પર હેલંગમા ભૂસ્ખલન થતાં રસ્તો બંધ થઈ ગયો છે. પોલીસે બેરિયર લગાવીને બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુમાં સાવચેતી રૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા જણાવ્યું છે. બદ્રીનાથ હાઈવે પર થયેલા ભૂસ્ખલનનો વીડિયો પણ વાયરલ થયો છે. પહાડીના ભૂસ્ખલન કારણે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.
#WATCH | Uttarakhand: Badrinath National Highway blocked near Helang village in Chamoli district due to heavy debris coming down from a hill. pic.twitter.com/hjOuRtpIAH
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 4, 2023
રસ્તો ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવાશેઃ સીઓ કર્ણપ્રયાગ અમિત કુમાર
હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ યાત્રાને રોકી દેવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો રસ્તામાં હજારો મુસાફરો ફસાયેલા છે. આ મામલે વહીવટી તંત્રએ માહિતી આપી છે. સીઓ કર્ણપ્રયાગ અમિત કુમારે જણાવ્યું કે, "હેલાંગમાં બદ્રીનાથ માર્ગના ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ છે, પોલીસે આ નિર્ણય લીધો છે."
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir