બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 08:53 PM, 5 December 2023
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. જે બાદ હત્યા કરનારા એક આરોપી નવીન શેખાવતની પણ જયપુરમાં હત્યા કરી દેવામાં આવી 2 હુમલાવર સ્કૂટર પર ફરાર થઈ ગયાં છે. પોલીસે જણાવ્યું કે સુખદેવનાં આરોપીની ઓળખ થઈ હતી. જે બાદ આરોપી સાથેની અથડામણ વચ્ચે આરોપી નવીન શેખાવતનું મૃત્યુ નિપજ્યું છે.
Rajput Karni Sena President Sukhdev Singh Gogamedi was shot dead in Jaipur. The attackers came, kept talking for 10 minutes and then suddenly started firing.
— Siraj Noorani (@sirajnoorani) December 5, 2023
#Jaipur #Rajasthanpic.twitter.com/CqGaVhsAIL
સંપૂર્ણ ઘટના CCTVમાં કેદ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીનાં મર્ડરની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સોફા પર બેઠેલા સુખદેવ સિંહને કેવી રીતે આરોપીઓએ ગોળી મારી દીધી અને એ બાદ ફરાર થઈ ગયાં.
લોરેન્શ બિશ્નોઈ ગેંગ સામે શંકાની સોય તકાઈ
જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં નામચીન લોરેન્શ બિશ્નોઈ ગેંગ સામે શંકાની સોય તકાઈ છે. કારણ કે બિશ્નોઈ ગેંગના સંપત નેહરાએ સુખદેવ સિંહને હત્યાની ધમકી આપ હતી તેથી તેણે હત્યા કરાવી હોવાનો પોલીસને શક છે. હાલમાં તપાસ ચાલી રહી છે. તપાસને અંતે સાચું ખોટું બહાર આવશે.
#WATCH जयपुर: पुलिस आयुक्त बीजू जॉर्ज जोसेफ ने कहा, "तीन लोग यहां आए थे और उन्होंने सुखदेव सिंह से मिलने के लिए कहा। अनुमति मिलने के बाद वे अंदर गए...उनसे करीब 10 मिनट तक बातचीत की और फिर सुखदेव सिंह पर फायरिंग कर दी। सुखदेव सिंह की मौके पर ही मृत्यु हो गई। घटना में उनका एक… https://t.co/RCGC1iTOA7 pic.twitter.com/NiKPZtl0WH
— ANI_HindiNews (@AHindinews) December 5, 2023
10 મીનિટ સુધી વાતચીત કરી...
પોલીસ આયુક્ત બીજૂ જોર્જ જોસેફે કહ્યું કે, ત્રણ લોકો આવ્યાં હતાં અને તેમણે સુખદેવ સિંહને મળવા મળવા માટે કહ્યું હતું. પરવાનગી મળ્યાં બાદ તેઓ અંદર ગયાં અને સુખદેવ સિંહ સાથે આશરે 10 મિનીટ સુધી વાતચીત કરી. આ બાદ અચાનક સુખદેવ સિંહ પર ફાયરિંક શરૂ કરી દીધી.
8:30 PM લેટેસ્ટ અપડેટ
જો કે હત્યાકાંડમાં સામે આવેલી નવી માહિતી પ્રમાણે ગોગામેડીની હત્યા બાદ નવીન શેખાવતને પણ ગોળી મરાઈ હતી. સુખદેવ સિંહ ગોગામેડી રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી હતો. ગોગામેડીની હત્યા બાદ કથિત રીતે જણાવવામાં આવી રહ્યું છે કે, હુમલાખોરોને લાવનાર નવીન અગાઉ ગોગામેડીનો ગનર હતો. તે હુમલાખોરોને ગોગામેડીને મળવા માટે તેમના ઘરે લાવ્યો હતો. હત્યા પહેલા ગોગામેડીએ હુમલાખોરોને નાસ્તો આપ્યો હતો. પહેલા ગોગામેડીને ગોળી માર્યા બાદ તે હુમલાખોરોએ નવીન સિંહ શેખાવતની પણ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના પરથી એવું માનવામાં આવે છે કે હત્યારાઓ કોઇ બીજાના ઇશારે હત્યા કરવા આવ્યા હતા, તેમણે નવીનને પ્યાદું બનાવીને આ હત્યાને અંજામ આપ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh