બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / kanpur violence yogi government strict gangster act action against accused bulldozers run on properties
Pravin
Last Updated: 09:57 PM, 3 June 2022
કાનપુરમાં હિંસક અથડામણની ઘટના પર UP ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી રમખાણોમાં સામેલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
UP ADG લો એન્ડ ઓર્ડરએ કહ્યું કે, કાનપુર નગરના બેકનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નવા રોડ વિસ્તારમાં શુક્રવારની નમાજ પછી કેટલાક લોકોએ ત્યાં દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યો, જેનો બીજી બાજુના લોકોએ વિરોધ કર્યો હતો. આ બાબતે એકબીજા વચ્ચે ઝઘડો થયો હતો, પથ્થરમારાની ઘટના બની હતી. આ માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દળે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી બળનો ઉપયોગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
અત્યાર સુધીમાં 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
ADGએ કહ્યું કે સરકારે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લીધી છે અને આ માટે વધારાની પોલીસ ફોર્સ મોકલવામાં આવી છે, જેમાં 12 કંપનીઓ અને એક પ્લાટૂન PAC કાનપુર મોકલવામાં આવી છે. કેટલાક અન્ય અધિકારીઓને પણ કાનપુર મોકલવામાં આવી રહ્યા છે. કાનપુરમાં ઉપદ્રવ સર્જનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે, અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મિલકત પર બુલડોઝર દોડશે
એડીજીએ કહ્યું કે અમને પૂરતા પ્રમાણમાં વીડિયો ફૂટેજ મળ્યા છે, જેના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું. બદમાશો તેમજ કાવતરાખોરો સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. આ સિવાય ત્યાંના લોકોને શાંતિ અને વ્યવસ્થા જાળવવા અપીલ કરવામાં આવી છે. વહીવટીતંત્રને સહકાર આપો, બદમાશોને ઓળખવામાં અમારી મદદ કરો.
એડીજીએ કહ્યું કે, કાનપુરના અધિકારીઓને ચોવીસ કલાક પોલીસ પ્રશાસનની ફરજ નિભાવવા અને દરેક કિંમતે શાંતિ અને વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસ કોઈપણ સંજોગોમાં શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા દેશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh