બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut hints to contest loksabha election after visiting dwarkadhish temple tejas film failure tmovh
Dinesh
Last Updated: 01:28 PM, 3 November 2023
બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત તેના ઉગ્ર સ્વભાવના કારણે જાણીતી છે. રાજકીય હોય કે સામાજિક તે દરેક મુદ્દાઓ પર ખુલીને બોલે છે. કંગનાએ રાજકારણમાં આવવાને લઈ પૂછવામાં આવેલા સવાલનો જવાબ પ્રથમ વખત આપ્યો છે. જો કે, આ સવાલનો જવાબમાં તે દર વખતે ઈન્કાર કરતી હતી. પરંતુ આ વખતે તેણે પોઝોટિવ રેએક્શન આપ્યો છે.
લોકસભા ચૂંટણી લડશે કંગના
કંગના ફિલ્મ તેજસના રિલિઝ બાદ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ જગત મંદિર દ્વારકા પહોંચી હતી. તેમણે દ્વારકાધીશના મંદિરમાં માથો ટેકાવ્યો હતો. અભિનેત્રીએ નાગેશ્વર મહાદેવ મંદિરમાં પણ દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન કંગનાએ મીડિયા સાથેની વાતચીતમાં લોકસભા ચૂંટણી લડવાની હીટ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા રહી તો લોકસભા ચૂંટણી લડશે.
કંગનાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
કંગનાએ ઈસ્ટા પર દ્વારકાધીશના મંદિરે દર્શન કરતી ફોટો પણ શેયર કરી હતી. સાડીમાં તૈયાર થયેલી કંગના ખૂબસુરત લાગી રહી છે. તેમણે જણાવ્યું કે, તે કેટલાક દિવસોથી બેચેન હતી. પરંતુ ભગવાનના દર્શન કરવાથી તેના મનને શાંતિ મળી છે. કંગનાએ લખ્યું કે, કેટલાક દિવસોથી મન વ્યાકુળ હતો. એવો મન થયો કે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરૂ. શ્રી કૃષ્ણની દિવ્ય નગરી દ્વારાકામાં આવતા જે એવુ લાગ્યું તમામ ચિંતા દૂર થઈ ગઈ. મારો મન સ્થિરક થઈ ગયો અને અનંત આનંદની પણ અનુભૂતિ થઈ છે. ભગવાન દ્વારકાધીશ આવી જ કૃપા બનાવી રાખે
દ્વારકા વિશે શું કહ્યું
કંગનાએ દ્વારકાનગરી વિશે કહ્યું કે, દ્વારકા વિશે હમંશા કહ્યું છે કે તે દિવ્ય નગરી છે. અહીં દરેક વસ્તુ અદભૂત છે. કણ કણમાં અહી કૃષ્ણ સમાયેલા છે અહી દ્વારકાધીશના દર્શન થતાં જ ધન્ય થઈ ગઈ છું હંમેશા કોશિશ કરૂ છું કે, દર્શન કરવા આવું પરંતુ કામના કારણે આવી શકતી નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh