BIG NEWS / મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલમાં જ રહેશે, ન મળ્યાં જામીન, 3 આરોપી મુક્ત

Jaysukh Patel, the main accused in the Morbi suspension bridge accident, will remain in jail

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે આરોપી જયસુખ પટેલ સહિત 7 આરોપીઓ હજુ જેલમાં છે. આ કેસમાં પોલીસે 10 લોકોની ધરપકડ કરી હતી. કોર્ટે આજે 3 આરોપીઓનાં જામીન મંજૂર કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ