બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / ભાવનગર / Jaysukh Patel, the main accused in the Morbi suspension bridge accident, will remain in jail
Vishal Khamar
Last Updated: 07:11 PM, 4 May 2023
મોરબી ઝુલતા પુલ મામલે પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 3 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. ત્યારે કોર્ટે દસમાંથી ત્રણ આરોપીઓ મહાદેવ લાખાભાઈ સોલંકી, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ તેમજ મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણનાં જામીન મંજૂર કર્યા હતા. જ્યારે આરોપી જયસુખ પટેલ સહિતનાં 7 આરોપીઓ હજુ જેલમાં જ રહેશે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 3 આરોપી, મહાદેવ સોલંકી, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણના જામીન મંજૂર, જયસુખ પટેલ સહિત 7 રહેશે જેલમાં#gujarat #morbi #jaysukhpatel #vtvgujarati pic.twitter.com/Bi9Ru5zpIL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 4, 2023
જયસુખ પટેલ જામીન માટે કરી રહ્યા છે ધમપછાડા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ જેલની હવા ખાઈ રહ્યો છે. ઓરેવા કંપનીનો માલિક જયસુખ જેલની કોઠી નંબર-9માં બંધ છે. જયસુખ પટેલને ઘરના ગાદલા અને ટિફિનની મંજૂરી આપવામાં આવી છે. જયસુખ પટેલની સાથે 2 મેનેજર અને ક્લાર્ક પણ જેલમાં બંધ છે. જેલમાં બંધ જયસુખ પટેલ જામીન માટે સતત અરજીઓ કરી રહ્યો છે.
ન્યૂરો સર્જનને બતાવવાની સિવિલના તબીબીની સલાહ
થોડા દિવસ અગાઉ જયસુખ પટેલની તબીયત બગડી હતી. તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. જયસુખ પટેલની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલના તબીબે જયસુખ પટેલને ન્યૂરો સર્જનને બતાવવા માટેની સલાહ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh