બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / janmashtami-2023 shubh sanyog after 30 years these zodiac signs or rashi will be lucky
Kishor
Last Updated: 05:13 PM, 2 September 2023
જન્માષ્ટમી તહેવારને લઈને લોકોમાં અનેરો થનગનાટ વર્તાઈ રહ્યો છે. હિન્દુ ધર્મ અનુઆર ભાદ્રમાસમાં કૃષ્ણપક્ષમાં જે રાત મધ્ય રાત્રીમાં અષ્ટમી તિથિને રાતને જન્માષ્ટમી અને બીજા દિવસે મનાવવામાં આવે છે. બંને દિવસ શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવે છે અને વિશેષ પુજા કરવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમીનો તહેવાર 6 સપ્ટેમ્બર અને 7 સપ્ટેમ્બર બંને દિવસ મનાવવામાં આવશે. સાથે જ આ વખતે જન્માષ્ટમી ખુબ જ ખાસ હોવાનું માનવામાં આવે છે. કારણ કે 30 વર્ષ બાદ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રોહિણી નક્ષત્ર અને ચંદ્રમા વૃષભ રાશિમાં હશે. જે ખાસ સંયોગ બનાવી રહ્યાં છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે જન્માષ્ટમી ખુબ જ શુભ રહેવાની છે. અપાર ધનની પ્રાપ્તિ થશે. તમામ કાર્યોમાં સફળતા મળશે. તથા અટકેલા તમામ રોકાયેલા કાર્ય પૂર્ણ થશે. શ્રી કૃષ્ણના આશીર્વાદથી વૃષભ રાશિના જાતકોના કરિયરમાં પ્રમોશનના યોગ બની રહ્યાં છે. ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. પરિવાર સાથે સારો સમય રહેશે.
કર્ક
જન્માષ્ટમી કર્ક રાશિના જાતકો માટે સારું પરિણામ લઇને આવશે. આ જન્માષ્ટમી કર્ક રાશિના જાતકોનું સમાજમાં માન સન્માન વધશે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે જે શુભ રહેશે. પાર્ટનરશિપથી લાભ થશે.
સિંહ
વધુમાં સિંહ રાશિના જાતકો માટે પણ ફાયદારૂપ દિવસો શરૂ થવા જઈ રહ્યા છે. સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સાથ પ્રાપ્ત થશે. શ્રીકૃષ્ણની કૃપાથી રોકાયેલા નાણા પ્રાપ્ત થશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોને સ્વાસ્થ્યમાં સુધાર થશે. સંબંધોમાં સુધાર થશે. આવકમાં વધારો થશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ પ્રાપ્ત થશે વધુમાં સંપત્તિમાં વધારો થાય તેવા પણ સંજોગો વર્તાઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh