બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 06:21 PM, 2 July 2023
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જયદીપ દેવીપૂજકની ધરપકડ બાદ પોલીસને સમગ્ર ઘટના અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઇ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી જયદીપ પરમાર નામનો આરોપી સગીરાના પરિવાર સાથે પરિચિત હતો. તે મૃતક સગીરાના ઘરે આવતો જતો હતો.
લોખંડના સળિયા વડે સગીરાની હત્યા કરી
લાકડા વીણવા ગયેલી સગીરાને જોઇ આરોપી કારખાનામાં પહોંચી ગયા હતો. જે બાદ સગીરા સાથે દુષ્કર્મ આચરી લોખંડના સળિયા વડે હત્યા નીપજાવી હતી. આટલું ઓછું હોય તેમ આરોપીએ સગીરાના પરિવાર સાથે મળી યુવતીને શોધવા માટે નાટક પણ કરી રહ્યો હતો. જો કે, પોલીસ તપાસમાં સગીરાનો પરિચિત જ હત્યારો નીકળતાં પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ વિગતો માટે તપાસ હાથ ધરી છે.
આરોપી નાહિત ઇતિહાસ ધરાવે છે
જાણવા મળ્યું છે કે, આરોપી સગીરાનાં પરિવારથી પરિચિત હોવાનો ખુલાસો સામે આવ્યું છે તેમજ આરોપી જયદીપ પરમાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જયદીપ પરમાર સગીરાનાં ઘરે આવતો જતો હતો અને સગીરા ગુમ થઈ તે દિવસે તે બંધ કારખાનામાં લાકડા વીણવા ગઈ હતી. કારખાનામાં સગીરાને જતા જોઈ આરોપી કારખાનામાં પહોંચી ગયો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી હત્યા કરી નાંખી હતી. જે મામલે હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય પુરાવાઓને આધારે પોલીસે આરોપીને પકડ્યો છે. જો કે, પોલીસ પૂછપરછમાં આરોપીએ સમગ્ર ઘટના કબૂલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh