બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / isro to put lander vikram rover pragyan to sleep final leg of moon mission
Hiralal
Last Updated: 03:17 PM, 2 September 2023
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) September 2, 2023
🏏Pragyan 100*
Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ
ચંદ્ર પર ફૂલ સ્પીડમાં કામ કરી રહેલા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને લઈને ઈસરોએ એક મોટું અપડેટ જાહેર કર્યું છે. ઈસરો ચીફે કહ્યું કે રોવરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક 100 મીટરનું અંતર કાપ્યું છે. તેમણે કહ્યું કે રોવરની આ સિદ્ધિ એવા સમયે આવી છે જ્યારે ઈસરોએ હવે ઓછા સૂર્યપ્રકાશને કારણે વિક્રમ અને રોવરને સ્લીપ મોડમાં (ચંદ્ર પર 14 દિવસની રાત આવશે) મૂકવાની તૈયારી કરી રહ્યું છે.
વિક્રમ અને રોવર કેમ મૂકાશે સ્લીપ મોડમાં
હકીકતમાં ચંદ્ર પર ટૂંક સમયમાં 14 દિવસની રાત પડશે અને આવી સ્થિતિમાં સૂર્યપ્રકાશ ન મળવાને કારણે લેન્ડર અને રોવર કામ નહીં કરી શકે અને આ રીતે 14 દિવસ સુધી એક્ટિવ નહીં રહે.
શું બોલ્યાં ઈસરો ચીફ
ઈસરોના વડા એસ સોમનાથે શનિવારે કહ્યું હતું કે ચંદ્ર પર ચંદ્રયાન -3 નું રોવર અને લેન્ડર યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે, તેઓ બન્ને સારી હાલતમાં છે. થોડા સમયમાં ચંદ્ર પર રાત પડવાની છે તેથી તે બન્ને નિષ્ક્રિય થઈ જશે. સોમનાથે કહ્યું કે લેન્ડર 'વિક્રમ' અને રોવર 'પ્રજ્ઞાન' હજી પણ કામ કરી રહ્યું છે અને "અમારી ટીમ હવે વૈજ્ઞાનિક ઉપકરણો સાથે ઘણું કામ કરી રહી છે. તેમણે કહ્યું કે સારા સમાચાર એ છે કે રોવર લેન્ડરથી ઓછામાં ઓછા 100 મીટર દૂર છે અને અમે તેમને એક કે બે દિવસમાં નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છીએ કારણ કે તે ત્યાં રાત થવાની છે.
રોવરે ખાડાથી બચવા માટે રસ્તો બદલ્યો
રોવરે તેની સામેના ખાડાથી બચવા માટે તેણે રસ્તો પણ બદલી નાખ્યો હતો. તે નેવિગેશન કેમેરા (નવકેમ) સાથે તસવીરો લઈ રહ્યો છે. આ કેમેરાને લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS) દ્વારા બનાવવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh