બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ISRO gave the biggest update on Chandrayaan 3, part of the spacecraft re-entered the Earth's atmosphere
Megha
Last Updated: 03:08 PM, 16 November 2023
આ વર્ષે 23 ઓગસ્ટે ભારતે ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ભાગમાં લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર ઘણી બાબતો પર સંશોધન કર્યું હતું. હવે ઈસરોએ આ પ્રોગ્રામને લઈને વધુ એક મોટું અપડેટ શેર કર્યું છે. ચંદ્રયાન-3નો એક હિસ્સો પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યો છે.
ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટનો ભાગ પાછો ફર્યો
ISROએ જણાવ્યું છે કે ચંદ્રયાન-3 અવકાશયાનને નિર્ધારિત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકનાર LVM3 M4 પ્રક્ષેપણ વાહનનો 'ક્રાયોજેનિક' ઉપલા ભાગ બુધવારે પૃથ્વીના વાતાવરણમાં અનિયંત્રિત રીતે ફરી પ્રવેશ્યો છે. ઈસરોએ માહિતી આપી છે કે ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટનો ભાગ હતો તે રોકેટનો હિસ્સો પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યું છે.
નોંધનીય છે કે 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવી હતી.ચંદ્રયાન-3ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેનું સફળ ઉતરાણ પૂર્ણ કર્યું અને ઇતિહાસ લખ્યો. અમેરિકા, સોવિયેત યુનિયન અને ચીન પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત ચોથો દેશ ચંદ્રના દક્ષિણ છેડે ઉતરનાર પ્રથમ દેશ બન્યો છે.
ભારત ઉપરથી પસાર થયું નથી
ISRO દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ચંદ્રયાન-3ના આ ભાગનો અંતિમ 'ગ્રાઉન્ડ ટ્રેક' ભારતની ઉપરથી પસાર થયો નથી. તેની સંભવિત અસર બિંદુ ઉત્તર પેસિફિક મહાસાગર ઉપર હોવાનો અંદાજ છે. જણાવી દઈએ કે રોકેટ બોડી તેના પ્રક્ષેપણના 124 દિવસની અંદર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યું.
વિક્રમ અને પ્રજ્ઞાન અત્યારે ક્યાં છે?
લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાને સફળતાપૂર્વક તેમનું મિશન પૂર્ણ કર્યું અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઘણા સંશોધનો કર્યા. કામ પૂરું થયા પછી અને ચંદ્ર અંધારું થઈ ગયા પછી ઈસરોએ બંને સાધનોને સ્લીપ મોડમાં મૂક્યા હતા. જો કે, વિક્રમ લેન્ડરનું રીસીવર ચાલુ રાખવામાં આવ્યું હતું જેથી પૃથ્વી સાથેનો સંપર્ક પુનઃસ્થાપિત કરી શકાય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir