બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 03:01 PM, 8 November 2023
israel hamas war : ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના રાજદૂતે ભારતીયને અપીલ કરી છે. આ યુદ્ધમાં અત્યાર સુધી 12 હજાર જેટલા લોકોના મોત થયા છે. જેમાં ફક્ત ગાજા પટ્ટીમાં 10 હજારથી વધુ ફિલિસ્તાની લોકોના મોત થયા છે. જેમાં 4000 હજારથી વધુ બાળકોના પણ મોત થયા છે. ઈઝરાયેલમાં મરવાવાળોની સંખ્યા 1400થી વધુ છે. ઈઝરાયેલના રાજદૂતએ ભારતીયોને સંદેશ આપ્યો છે કે, આપણે દર વર્ષ દિવાળીએ દિવા પ્રગટાવીને ભગવાન રામના આગમનને લઈ ઉત્સવ મનાવીએ છીએ. તેમે આ દિવાળીએ દુઆ કરો કે, બંધક તમામ જલ્દી જલ્દી ઘરે પાછા આવી જાએ.
240 of our loved ones have been held hostage by #HamasTerrorists for a month.
— Israel in India (@IsraelinIndia) November 8, 2023
Every #Diwali, we celebrate Lord Ram's return by lighting Diyas.
THIS #Diwali2023 we invite you to light a Diya 🪔 in the hope of having our loved ones return 🫶🏼
Tag us and share your photos using… pic.twitter.com/281xfx4Xa1
યુદ્ધનો પરિણામ
ઈઝરાયેલી સેના આઈડીએફ ગાજા પટ્ટીમાં હમાસના કેટલાક ઠેકાણાઓને શોધી શોધીને નષ્ટ કરી નાંખ્યા છે. અત્રે જણાવીએ કે, બુધવારનો યુદ્ધ અપડેટ આ છે કે, આઈડીએફએ હમાસની સુરંગોને નિશાન બનાવવાની શરૂ કરી દીધી છે. આ કત્લેઆમમાં હજારો લોકોના મોત થઈ ગયા છે. ગાજા પટ્ટીમાં તબાઈનો મંજર સર્જાયો છે જ્યારે મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યાં છે. હાલાત એવી છે કે, ત્યાં હોસ્પટલો અને સ્માશાનોમાં મડદાઓ રાખવાની સંખ્યા જ નથી. આઈસ્ક્રીમ ટ્રેકોને અસ્થાઈ રૂપે મડદાઘર બનાવવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સની ઉણપના કારણે લોકો તેમના પ્રિયજનના મૃતદેહોને પોતાના વ્હીકલમાં લઈ જવા મજબૂર બન્યા છે
'એક દિવો પ્રગટાવવા આવકારીએ છીએ'
આ બધાની વચ્ચે ઈઝરાયેલના રાજદૂત નાઓર ગીલોનએ ભારતીયોને ખાસ સંદેશ આપ્યો છે. સોશિયલ મીડિયામાં ઈઝરાયેલી રાજદૂતને એક વીડિયો સંદેશ બહાર પાડ્યો છે. જેમાં કહ્યું કે, અમારે 240 પ્રિયજનોને હમાસના આંતકવાદીયોએ એક મહિનાથી કેદ કરી રાખ્યા છે. દરેક દિવાળીએ આપણે દિવા પ્રગટાવીને ભગવાન રામની વાપસીનો ઉત્સવ મનાવીએ છીએ. આ દિવાળીએ અમે તમને અમારા સૈનિકો પાછા આવવા બાબતે એક દિવો પ્રગટાવવા આવકારીએ છીએ. અમને ટેગ કરો #DiyaOfHope હેશટેગની સાથે તમારી તસવીર શેર કરો
ઈઝરાયેલમાં મોટાભાગનું બાંધકામ અટકી ગયું
પેલેસ્ટિનિયન કામદારો વર્ષોથી ઇઝરાયેલમાં બાંધકામ કંપનીઓમાં કામ કરે છે. 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ આ લોકોને કામ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે ઈઝરાયેલમાં મોટાભાગનું બાંધકામનું કામ અટકી ગયું છે. પહેલા જે ઈમારતોનું બાંધકામ ચાલતું હતું તે જગ્યાઓ હવે સાવ સુમસામ ભાંસી રહી છે. જે લોકોએ મકાનો ખરીદ્યા છે તેઓ બિલ્ડરો પર કામ ચાલુ કરવાનું દબાણ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh