બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / ishan kishan withdrew name from india south africa test series due to mental fatigue
Arohi
Last Updated: 07:57 AM, 23 December 2023
ભારતીય ક્રિકેટ ટીમ 26 ડિસેમ્બરથી સાઉથ આફ્રીકાના સામે 2 મેચોની ટેસ્ટ સીરિઝ રમશે. સીરિઝની પહેલી ટેસ્ટ મેચ સેંચુરિયનના સુપરસ્પોર્ટ સ્ટેડિયમમાં રમાશે. તેના પહેલા જ અપડેટ મળી છે કે યુવા વિકેટકીપર ઈશાન કિશન ટેસ્ટ સીરિઝથી હટી ગયા છે. હવે અપડેટ આવી છે કે ઈશાનને માનસિક થાકના કારણે આ નિર્ણય કર્યો છે.
12 મહિનાથી સતત કરી રહ્યા ટીમ સાથે યાત્રા
ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર 25 વર્ષના ઈશાન કિશને માનસિક થાકના કારણે સાઉથ આફ્રીકા ટેસ્ટ સીરીઝથી હટવાનો નિર્ણય કર્યો છે. તે છેલ્લા 12 મહિનાથી નિયમિત રીતે ટીમની સાથે યાત્રા કરી રહ્યા છે.
ઈશાન કિશને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને રિક્વેસ્ટ કરી હતી. જોકે બીસીસીઆઈએ કિશનની રિક્વેસ્ટ પાછળનું કારણ નથી જણાવ્યું. બોર્ડે કહ્યું કે ક્રિકેટરે વ્યક્તિગત કારણોથી પોતાનું નામ પરત લીધુ છે.
માનસિક થાકના કારણે બ્રેક
એક રિપોર્ટમાં વાત સામે આવી છે કે 25 વર્ષીય ઈશાને માનસિક થાકના કારણે સાઉથ આફ્રીકાના સામે ટેસ્ટ સીરિઝથી હટવાનો નિર્ણય કર્યો છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે ઈશાન કિશને ટીમ મેનેજમેન્ટને સુચિત કર્યું છે કે તેમને માનસિક થાક થઈ રહ્યો છે અને તેમને ક્રિકેટથી બ્રેક લેવાની રિક્વેસ્ટ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh