બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / Is Hanumanji deaf or what Adipurush film director om raut old tweet goes viral
Megha
Last Updated: 01:18 PM, 18 June 2023
ઓમ રાઉતની રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ' હાલમાં જબરદસ્ત લાઈમલાઈટમાં છે. જો કે હાલ ફિલ્મ પર રામાયણના પાત્રને ખોટી રીતે રજૂ કરવાનો અને દ્રશ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલોગ્સ પણ છે જેના પર ફેન્સ ખૂબ નારાજ છે. આ સાથે જ હાલ પ્રભાસ અભિનીત ફિલ્મ હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે તેવો આરોપ લગાવીને તેના બહિષ્કારની માંગ કરવામાં આવી રહી છે. એવામાં તમામ વિવાદો વચ્ચે નેટીઝન્સને ઓમ રાઉતનું એક જૂનું ટ્વીટ મળ્યું છે, જેમાં લોકો હનુમાન પરની તેમની ટિપ્પણી માટે તેમની નિંદા કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઓમ રાઉતની આ ટ્વીટ વર્ષ 2015ની છે. રાઉત દ્વારા કથિત રીતે કરવામાં આવેલ આ ટ્વિટમાં લખ્યું છે કે, 'શું ભગવાન હનુમાન બહેરા હતા? મારા મકાનની આસપાસના લોકો એવું વિચારે છે. ખાસ કરીને હનુમાન જયંતિ પર જ્યારે લોકો મોટેથી ગીતો વગાડે છે.
Director of #Adipurush
— Abhishek (@AbhishekSay) June 17, 2023
He deleted the tweet. https://t.co/Cd8Ds0I9Dy pic.twitter.com/xiJoS7Ehpk
ઓમ રાઉતની આ જૂની વાયરલ ટ્વીટએ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે. તેના જવાબમાં એક યુઝરે લખ્યું છે કે, 'ઓમ રાઉત જી, ધર્મને બિઝનેસ બનાવવાનું બંધ કરો.' બીજાએ લખ્યું છે કે, 'આ વ્યક્તિ દરેક ક્ષણે તેના રંગ અને નિવેદનો બદલે છે.'
ઓમ રાઉતનું વાયરલ ટ્વીટ જોઈને અન્ય એક યુઝરે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને લખ્યું, 'હિંદુ દેવી-દેવતાઓ પર આવા વિચારો ધરાવતા લોકો રામાયણ પર સારી ફિલ્મ બનાવવાની આશા કેવી રીતે રાખી શકીએ? આદિપુરુષ આપણા ઈતિહાસને વિકૃત કરવા અને યુવા પેઢીને તેમના મૂળથી અલગ કરવાનું બોલિવૂડનું સ્પષ્ટ ષડયંત્ર છે.
From saying Hanuman is deaf to booking a seat for him at every theatre in India, this opportunist has come long way. Waara actor you are @omraut pic.twitter.com/lzQYF3aZDY https://t.co/PW4m41mezN
— Dil Se❤️ (@SubhXBen) June 17, 2023
તમામ વિરોધ છતાં 'આદિપુરુષ' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મે રિલીઝના દિવસે 86.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તે જ સમયે, તેણે બીજા દિવસે 60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે ટીકાઓ વચ્ચે, એવા સમાચાર પણ છે કે ઘણા લોકો બુક કરેલી ટિકિટો પણ કેન્સલ કરી રહ્યા છે, જે નિર્માતાઓને મોટો ફટકો આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh