બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 viral video arjun tendulkar dog bitten mumbai indians vs lucknow super giants

IPL 2023 / અર્જુન તેંડુલકરને શ્વાને ભર્યુ બચકુ, જાતે જ જણાવી પોતાની સાથે બનેલી ઘટના, VIDEO વાયરલ

Arohi

Last Updated: 02:21 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 MI: મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહેલા અર્જુન તેંડુલકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લખનૌઉ સુપર જાયન્ટ્સના ટ્વીટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

  • અર્જુન તેંડુલકરને શ્વાને ભર્યુ બચકુ
  • અર્જુન તેંડુલકરનો વીડિયો વાયરલ 
  • લખનૌઉ સુપર જાયન્ટ્સે કર્યું ટ્વીટ

મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહેલા અર્જુન તેંડુલકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લખનૌઉ સુપર જાયન્ટ્સના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં અર્જુન, લખનૌઉ માટે રમાનાર મુંબઈ ઈન્ડિયનના પૂર્વ ખેલાડીઓ યુદ્ધવીર સિંહ અને મોહસિન ખાન સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. 

વીડિયોમાં અર્જુને કહી આ વાત 
વીડિયોમાં લખનૌઉના ખેલાડી તેમના હાલચાલ પુછે છે. તેના પર અર્જુન કહે છે- મને એક દિવસ પહેલા શ્વાને બચકુ ભર્યું છે. આ સાંભળીને લખનૌઉ ટીમના ખેલાડી ચોંકી ઉઠે છે. અર્જુનને ઈજા તેમના બોલિંગ આર્મમાં છે. એવામાં તેમનું લખનૌઉની સામે આજે રમવાનું નક્કી નથી.

કારણ કે ગઈ વખતે જ્યારે અર્જુન તેંડુલકર પંજાબના સામે ઉતર્યા તો તેમની ખૂબ ધોલાઈ થઈ હતી. આજ કારણે અર્જુને સોમવારે અભ્યાસ સત્ર વખતે ભાગ ન લીધો. જોકે તે અન્ય ખોલાડીઓની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. 

IPLમાં રમી છે 4 મેચ 
અર્જુન તેંડુલકરે આઈપીએલમાં અત્યાર સુધી 4 મેચ રમી છે. આ મેચોમાં તેમણે 9.5ની ઈકોનોમી કેટથી 3 વિકેટ મળી છે. 'જુનિયર તેંડુલકર'એ 16 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં કેકેઆરના સામે પદાર્પણ કર્યું હતું. પહેલી મેચમાં તેમણે બે ઓવરોમાં 17 રન આપ્યા હતા. જોકે તેમને કોઈ વિકેટ ન હતી મળી.

અર્જુને બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના સામે મેચ રમી. આ મેચમાં તેમણે ભુવનેશ્વર કુમારને આઉટ કરીને પોતાની પહેલી વિકેટ લીધી. મેચમાં 2.5 ઓવર ફેંક્યા અને 18 રન આપીને 1 વિકેટ લીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ