બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Megha
Last Updated: 10:26 AM, 3 April 2023
આઈપીએલ 2023 ની પાંચમી મેચ 2 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. જણાવી દઈએ કે બેંગલુરુમાં રમાયેલી આ મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 7 વિકેટના નુકસાને 171 રન બનાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જણાવી દઈએ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 2 વિકેટના નુકસાને આ રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. આ એકતરફી હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો અને મેચ બાદ ટીમની હારનું કારણ પણ જણાવ્યું હતું.
A tough night for the team at the Chinnaswamy, but a young ⭐ shines 🙌
— Mumbai Indians (@mipaltan) April 3, 2023
Take a look at what Shane Bond had to say in the aftermath of #RCBvMI ⬇️#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPLhttps://t.co/fpkjH0A06S
ટીમના બોલરોએ મેચમાં સારી બોલિંગ કરી ન હતી
રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સની હાર માટે ટીમની બોલિંગને જવાબદાર ગણાવી હતી. પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, 'મેચની શરૂઆત સારી નહોતી રહી. પણ તિલક વર્માનો પ્રયાસ સારો હતો. જો કે ટીમના બોલરોએ મેચમાં સારી બોલિંગ કરી ન હતી અને સાથે જ અમે પણ સારી બેટિંગ કરી ન હતી. પિચ બેટિંગ માટે અનુકૂળ હતી. તિલક વર્માએ કેટલાક શોટ માર્યા હતા જે સારા હતા પરંતુ અમે અમારી ક્ષમતા મુજબ ટીમે બેટિંગ ન કરી.
Not the start we wanted! 😔
— Mumbai Indians (@mipaltan) April 2, 2023
We'll be back stronger 👊#OneFamily #RCBvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL pic.twitter.com/W81jynqxG0
બુમરાહ વિના રમવાની આદત પડી ગઈ છે
જ્યારે રોહિત શર્માને જસપ્રીત બુમરાહ વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કર, 'છેલ્લા 6-8 મહિનાથી મને બુમરાહ વિના રમવાની આદત પડી ગઈ છે. જે વસ્તુઓ આપણા નિયંત્રણમાં નથી તે આપણે નિયંત્રિત કરી શકતા નથી. બાકીના લોકો પણ ટેલેન્ટેડ છે ભલે ઘણા લોકો IPL રમ્યા નથી. આ એમની સિઝનની પહેલી મેચ હતી, હજુ ઘણું સારું જોવા મળશે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh