બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / IPL 2023 dhoni gives suryakumar yadav batting tips mi vs csk

IPL 2023 / છેલ્લી 10 મેચથી ફ્લોપ રહેતા આ સ્ટાર ક્રિકેટરને ધોનીએ આપ્યો ગુરુમંત્ર, ફેન્સ બોલ્યા હવે સેન્ચુરી પાક્કી!

Manisha Jogi

Last Updated: 12:37 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યકુમાર યાદવ હાલમાં યોગ્ય રીતે બેટીંગ કરી રહ્યા નથી. એમએસ ધોનીએ સૂર્યકુમાર યાદવને એકાંતમાં લઈ જઈને આ બાબતે સમજાવ્યા હતા.

  • મેચ પછી મહેન્દ્રસિંહ ધોની સાથે કરી મુલાકાત.
  • પરફોર્મન્સ વિશે જાણકારી મેળવી.
  • એમએસ ધોનીએ સૂર્યકુમાર યાદવને સમજાવ્યા.

સૂર્યકુમાર યાદવના ટેલેન્ટ વિશે તમામ લોકોને જાણકારી છે. વ્હાઈટ બોલ ક્રિકેટમાં તેમને ભારતમાં મિસ્ટર 360 ડિગ્રી કહેવામાં આવે છે. તેમનું આ ક્રિકેટ ફોર્મ હવે ચાલી રહ્યું નથી. 31 વર્ષના આ ભારતીય બેટ્સમેન હાલમાં યોગ્ય રીતે બેટીંગ કરી રહ્યા નથી. આ કારણોસર સૂર્યકુમાર યાદવ મહેન્દ્ર સિંહ ધોની પાસે પહોંચી ગયા છે. 8 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની મેચ પૂર્ણ થઈ તે સમયે સૂર્યકુમાર યાદવ મહેન્દ્રસિંહ ધોની પાસે ગયા હતા અને તેમના પરફોર્મન્સ વિશે જાણકારી મેળવી હતી. એમએસ ધોનીએ સૂર્યકુમાર યાદવને એકાંતમાં લઈ જઈને આ બાબતે સમજાવ્યા હતા. 

IPL 2023 ની 2 મેચમાં માત્ર 16 રન

 સૂર્યકૂમાર યાદવ અને એમ એસ ધોની વચ્ચે લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે પોતાની બેટિંગ અંગે ચર્ચા કરી હતી. આઇપીએલ 2023ની વાત કરવામાં આવે તો બે મેચમાં માત્ર 16 રન કર્યા છે, ચેન્નઇ સુપરકિંગ્સ સામેની મેચમાં માત્ર 1 રન કર્યો હતો.

ધોની પાસેથી માંગ્યુ સોલ્યુશન

માત્ર IPL 2023 માં જ નહીં પરંતુ ઘણા સમયથી સૂર્યકુમાર યાદવનું પર્ફોર્મન્સ બગડી ગયું છે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝમાં ત્રણ મેચમાં એક પણ રન કરી શક્યા ન હતા. IPL 2023 માં સૂર્યકુમાર યાદવ નર્વસ જોવા મળ્યા હતા. આ કારણોસર સૂર્યકુમાર યાદવે એમ એસ ધોની પાસેથી સલાહ માંગી હતી.

સૂર્યકુમાર યાદવ પાસેથી સદીની આશા

ધોની સાથે લાંબી ચર્ચા કરવાના કારણે ફેન્સમાં જોવા મળ્યો હતો. આ કારણોસર ફેન્સ  સૂર્યકુમાર યાદવ પાસેથી સદી ફટકારવાની આશા રાખી રહ્યા છે. જો સૂર્યકુમાર યાદવ સદી ફટકારે તો તે મુંબઈ ઇન્ડિયન્સ માટે કોઈ નવી વાત નથી. તેમની જીતનો શ્રેય એમ એસ ધોનીને પણ મળવો જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ