બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / Instead of eating at SC house invite them to eat at your house Patil instructs all BJP leaders
Kishor
Last Updated: 06:53 PM, 25 September 2022
ગુજરાત ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદેસ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SC સમાજની બહેનોને આગળ લાવવાનું કામ કર્યું છે. મહીલાઓને અગ્રીમ સ્થાને પહોંચાડવાના ઉમદા ભાવ સાથે સરકાર દ્વારા અનેક યોજનાઓ બનવવામાં આવી છે.
મોદી CM બન્યા ત્યારે SC સમાજની દીકરીના હાથે કુંભ ઘડો મુકાવ્યો
વધુમાં સી. આર. પાટીલે જણાવ્યું હતુ કે કેબિનેટ મંત્રીમાં પ્રદીપભાઈ અને મનીષાબેનને સ્થાન અપાયું છે, એટલુ જ નહિ નિરંજન જ્યોતિ પણ 2 ટર્મ થી કેન્દ્ર સરકારમાં જવાબદારી નિભાવી રહ્યા છે. એ જ બનાવે છે કે વડાપ્રધાન મોદી સહીતના આગેવાનો મહત્વની જગ્યા પર સ્થાન આપે છે. વધુમાં નરેન્દ્ર મોદી જ્યારે CM બન્યા તે વેળાએ તેમણે SC સમાજની દીકરીના હાથે કુંભ ઘડો મુકાવ્યો હતો ઉપરાંત PM બન્યા ત્યારે પણ કુંભ ઘડો આદિજાતિની દીકરીના હાથે મુકાવ્યો હતો અને મેસેજ આપ્યો હતો કે ભાજપ આ સમાજ અને બહેનોને મહત્વ આપે છે તથા તેનું સન્માન જળવાય તક મળે સેવા માટે પ્રયાસ પણ કરે છે.
વિનોદ ચાવડાને પહેલી વખત મહામંત્રી બનાવ્યા છે : સી. આર.પાટીલ
આ ઉપરાંત સી. આર. પાટીલે જણાવ્યું હતું કે ભાજપના બધા જ આગેવાનોને સૂચના અપાઈ છે કે, SC સમાજને ત્યાં જમો એના કરતાં એમને તમારા ઘરે જમવા બોલાવો. કેમ કે ફોટા પાડવાનું મહત્વ નથી. પણ ભાવ જરૂરી છે. પાટીલે વધુમાં ઉમેર્યું કે મહેશ કનોડિયાના વેવાઈ ગણપતભાઈ મિલમાં ભાગીદાર અને મારી સાથે જોડાયેલા હતા. જેથી મારી બેનના લગ્નના નિમંત્રકમાં ગણપત ભાનું નામ લખ્યું હતું. કારણ કે જો પૈસા કમાવવા ભાગીદાર બનાવી શકું તો મારા પ્રસંગમાં કેમ નહિ. એટલુ જ નહિ વિનોદ ચાવડાને પહેલી વખત મહામંત્રી બનાવાયા હોવાનો પણ સી. આર. પાટીલે ઉલ્લેખ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh