બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / INS Kolkata of the Indian Navy rescued the crew of a commercial vessel in the Gulf of Aden
Vishal Khamar
Last Updated: 04:23 PM, 7 March 2024
દરિયામાં જહાજો પર ડ્રોન હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ ભારતીય નૌસેના આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતીય નૌકાદળના INS કોલકાતાએ એડનના અખાતમાં એક વ્યાવસાયિક જહાજના ક્રૂને બચાવ્યો. આ જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. જ્યારે નેવીને આના સમાચાર મળ્યા તો તરત જ મદદ મોકલવામાં આવી. ભારતીય નેવીએ હેલિકોપ્ટર અને બોટની મદદથી 21 ક્રૂના જીવ બચાવ્યા. આ પહેલા પણ ભારતીય નેવીએ અદલ ગલ્ફમાં ડ્રોન હુમલામાં મદદ કરી હતી.
#IndianNavy's swift response to Maritime Incident in #GulfofAden.
— SpokespersonNavy (@indiannavy) March 7, 2024
Barbados Flagged Bulk Carrier MV #TrueConfidence reported on fire after a drone/missile hit on #06Mar, approx 54 nm South West of Aden, resulting in critical injuries to crew, forcing them to abandon ship.… pic.twitter.com/FZQRBeGcKp
INS કોલકાતાએ સમુદ્રની વચ્ચે રેસ્ક્યું ઓપરેશનને આપ્યો અંજામ
બાર્બાડોસ-ધ્વજવાળું કોમર્શિયલ શિપ કેરિયર MV Trueconfidence એડનના અખાતમાં ડ્રોન દ્વારા અથડાયા બાદ તેના પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ભારતીય નૌકાદળને આના સમાચાર મળ્યા, ત્યારે તેઓએ મદદ માટે ગલ્ફમાં તૈયાર INS કોલકાતા મોકલી. INS કોલકાતા મારફતે નૌકાદળના હુમલાના જહાજ સુધી પહોંચ્યા. તેઓએ બોટ અને હેલિકોપ્ટરની મદદથી જહાજમાંથી ક્રૂને બચાવ્યા. ભારતીય નૌકાદળે એક ભારતીય નાગરિક સહિત 21 ના ક્રૂને બચાવ્યા હતા.
હેલિકોપ્ટર અને વોટની મદદથી 21 ક્રૂ મેમ્બરનો જીવ બચાવ્યો
ભારતીય નૌકાદળએ જણાવ્યું હતું કે, બાર્બાડોસ-ધ્વજવાળા બલ્ક કેરિયર MV ટ્રુ કોન્ફિડન્સ પર એડનના અખાતથી લગભગ 54 નોટિકલ માઇલ દક્ષિણ પશ્ચિમમાં ડ્રોન/મિસાઇલ હુમલા બાદ આગની જાણ કરવામાં આવી હતી. આગ એટલી ભયંકર હતી કે જહાજનો ક્રૂ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ક્રૂએ લાઇફ વોટ લઇને દરિયામાં જવું પડ્યું. આ પછી, INS કોલકાતા લગભગ પોણા પાંચ વાગ્યે સ્થળ પર પહોંચી અને હેલિકોપ્ટર-વોટની મદદથી 21 ક્રૂના જીવ બચાવ્યા. ક્રૂને જરૂરી તબીબી સહાય પણ આપવામાં આવી હતી.
વધુ વાંચોઃ DA વધીને થઈ શકે 50 ટકા, રાંધણ ગેસમાં 300 રુપિયાની છૂટ, મોદી સરકાર એલાનની તૈયારીમાં
થોડાક દિવસ પહેલા પણ આવું ઓપરેશન કર્યું હતું
જણાવી દઈએ કે આ પહેલા એડનની ખાડીમાં અન્ય લાઈબેરિયન ફ્લેગવાળા કોમર્શિયલ જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. ભારતીય નૌસેનાએ બુધવારે જણાવ્યું હતું કે 13 ભારતીય નાગરિકો સહિત કાર્ગો જહાજના 23 સભ્યોના ક્રૂ સુરક્ષિત છે. વાણિજ્યિક જહાજ MSC સ્કાય-2 પર 4 માર્ચે IST સાંજે 7 વાગ્યે એડનથી 90 નોટિકલ માઇલ દક્ષિણ-પૂર્વમાં કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય નૌસેનાએ જહાજ માટે INS કોલકાતા તૈનાત કરી હતી. આ ઓપરેશનમાં નેવીએ 13 ભારતીય નાગરિકો સહિત 23 ક્રૂને બચાવ્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh