બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
ParthB
Last Updated: 07:07 PM, 24 September 2021
પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા સ્થિર છે
શુક્રવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગલવાન ઘાટીમાં બનેલી ઘટના અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે અમે આવા નિવેદનોને સંપૂર્ણ પણે નકારીએ છીએ. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા LAC સાથેની ઘટનાઓ પર અમારી સ્થિતી સપષ્ટ અને સ્થિર છે .
ચીન તરફથી દ્વિપક્ષીય કરારો ઉલ્લંઘન કરતાં સંબંધો પર પડી અસર
વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ જણાવ્યું હતું કે, ચીની પક્ષ તરફથી અમારા વચ્ચે તમામ દ્વિપક્ષીય કરોરોનું ઉલ્લંઘન કરી યથાવત સ્થિતિમાં ફેરફાર કરવાના ઉશ્કેરણીજનક વર્તન અને એક પક્ષીય પ્રયાસો હતાં., જેના પરિણામે શાંતિ અને વ્યવસ્થામાં ગંભીર સમસ્યાઓ ઉભી થઈ હતી. તેમણે કહ્યું કે, આનાથી અમારા દ્વિપક્ષીય સંબંધો પર પણ અસર પડી છે
LAC સંબંધિત મુદ્દાઓને ઉકેલ લાવવા માટે કરારોનું પાલન આવશ્યક
જો કે, અરિંદમ બાગચીએ આશા વ્યક્ત કરી કે ચીન હકારાત્મક દિશામાં કામ કરશે અને પૂર્વ લદ્દાખમાં એલએસી સંબંધિત અન્ય મુદ્દાઓને ઉકેલવા માટે દ્વિપક્ષીય કરારોનું પાલન કરશે. તેમણે કહ્યું કે વિદેશ મંત્રી જયશંકરે પણ આ મહિનાની શરૂઆતમાં તેમના ચીની સમકક્ષ સાથેની બેઠકમાં આ પર ભાર મૂક્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh