બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Megha
Last Updated: 10:34 AM, 25 February 2024
Indian journalist Fazil Khan: અમેરિકાના ન્યુયોર્કમાં શુક્રવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. હાર્લેનમાં શુક્રવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે ભારતીય મૂળના પત્રકારનું મોત થયું હતું.
Saddened to learn about death of 27 years old Indian national Mr. Fazil Khan in an unfortunate fire incident in an apartment building in Harlem, NY. @IndiainNewYork is in touch with late Mr. Fazil Khan’s family & friends.
— India in New York (@IndiainNewYork) February 25, 2024
We continue to extend all possible assistance in…
ન્યૂયોર્કના હાર્લેમમાં શુક્રવારે એક જીવલેણ આગની ઘટનામાં 27 વર્ષીય ભારતીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે તેની ઓળખ ફાઝીલ ખાન તરીકે કરી અને કહ્યું કે તેઓ તેના મિત્રો અને પરિવારના સંપર્કમાં છે.
Saddened to learn about the death of a 27-year-old Indian national Fazil Khan in a fire incident in an apartment building in Harlem, New York. We are in touch with Fazil Khan’s family & friends: Consulate General of India, New York pic.twitter.com/I8xwg4zemt
— ANI (@ANI) February 25, 2024
મેનહટનના હાર્લેમ માં આવેલ છ માળની રહેણાંક ઇમારતમાં લાગેલી આગમાં ફાઝીલ ખાનનું મૃત્યુ થયું હતું અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા. ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, "ન્યુયોર્કના હાર્લેમમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટનામાં ભારતીય નાગરિક ફાઝિલ ખાનના મૃત્યુ વિશે જાણીને દુઃખ થયું. અમે ફાઝીલ ખાનના પરિવાર અને મિત્રોના સંપર્કમાં છીએ અને અમે મૃતદેહને ભારત પરત મોકલવા માટે તમામ શક્ય મદદ કરીશું."
એક રીપોર્ટ અનુસાર શુક્રવારે હાર્લેમ એપાર્ટમેન્ટમાં લિથિયમ બેટરીના કારણે આ આગ લાગી હતી. આગમાં 17 અન્ય લોકો ઘાયલ થયા હતા અને ડઝનેક લોકો વિસ્થાપિત થયા હતા, જેમને દોરડાની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. ઘટના વિશે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જોરદાર આગ લાગી હતી અને લોકો બારીમાંથી કૂદીને જીવ બચાવી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh