બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / NRI News / વિશ્વ / Indian journalist dies in New York: E-bike battery catches fire

અમેરિકા / ન્યૂયોર્કમાં ભારતીય પત્રકારનું નિધન: ઈ-બાઇકની બેટરીના કારણે આગ લાગી હતી આગ

Megha

Last Updated: 10:34 AM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂયોર્કના હાર્લેમમાં શુક્રવારે એક જીવલેણ આગની ઘટનામાં 27 વર્ષીય ભારતીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે તેની ઓળખ ફાઝીલ ખાન તરીકે કરી છે.

Indian journalist Fazil Khan: અમેરિકાના ન્યુયોર્કમાં શુક્રવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. હાર્લેનમાં શુક્રવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે ભારતીય મૂળના પત્રકારનું મોત થયું હતું.

ન્યૂયોર્કના હાર્લેમમાં શુક્રવારે એક જીવલેણ આગની ઘટનામાં 27 વર્ષીય ભારતીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે તેની ઓળખ ફાઝીલ ખાન તરીકે કરી અને કહ્યું કે તેઓ તેના મિત્રો અને પરિવારના સંપર્કમાં છે.  

મેનહટનના હાર્લેમ માં આવેલ છ માળની રહેણાંક ઇમારતમાં લાગેલી આગમાં ફાઝીલ ખાનનું મૃત્યુ થયું હતું અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા. ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, "ન્યુયોર્કના હાર્લેમમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટનામાં ભારતીય નાગરિક ફાઝિલ ખાનના મૃત્યુ વિશે જાણીને દુઃખ થયું. અમે ફાઝીલ ખાનના પરિવાર અને મિત્રોના સંપર્કમાં છીએ અને અમે મૃતદેહને ભારત પરત મોકલવા માટે તમામ શક્ય મદદ કરીશું."
 
એક રીપોર્ટ અનુસાર શુક્રવારે હાર્લેમ એપાર્ટમેન્ટમાં લિથિયમ બેટરીના કારણે આ આગ લાગી હતી. આગમાં 17 અન્ય લોકો ઘાયલ થયા હતા અને ડઝનેક લોકો વિસ્થાપિત થયા હતા, જેમને દોરડાની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. ઘટના વિશે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જોરદાર આગ લાગી હતી અને લોકો બારીમાંથી કૂદીને જીવ બચાવી રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ