બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Megha
Last Updated: 10:07 AM, 9 March 2024
વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે રશિયન સેના સાથે કામ કરવા માટે કેટલાય ભારતીય નાગરિકોને છેતરવામાં આવ્યા છે. ભારત સરકારે આ મુદ્દાને રશિયા સમક્ષ મજબૂતીથી ઉઠાવ્યો છે, જેથી આ લોકોને જલ્દી મુક્ત કરવામાં આવે. ખોટા વાયદાઓ કરી લોકોને રશિયન સેનામાં ભરતી કરતા આવા એજન્ટો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. CBIએ આવા જ એક મોટા માનવ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
Indian Government Statement on Indian Nationals in India in Russia
— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 8, 2024
Several Indian nationals have been duped to work with the Russian Army. We have strongly taken up the matter with the Russian government for early discharge of such Indian nationals.
Strong action has been… pic.twitter.com/AHmjt9Oh5l
વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયામાં ભારતીય લોકોની સેનામાં ભરતી કરવામાં આવી રહી હોવાના કેટલાક નવા વીડિયો સામે આવ્યા છે. આંકડાઓનો ઉલ્લેખ કરતા મંત્રાલયે કહ્યું કે ગયા અઠવાડિયે આવા લોકોની સંખ્યા 20 હતી, પરંતુ હવે આવા યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. આ બધું જાણવા માટે સરકાર પૂરા પ્રયાસ કરી રહી છે. સરકાર રશિયન સત્તાવાળાઓ સાથે વાત કરીને ઘણા લોકોને સેનાની નોકરીમાંથી પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.
🚨 Indian tourists in Russia claim that they were forced to fight in Russia-Ukraine war.#RussiaUkraineWar #IndiansinRussia pic.twitter.com/OY1p4W126d
— Index Of India - Tech & Infra (@MagnifyIndia1) March 7, 2024
આગળ એમનું કહેવું હતું કે, 'સરકાર આ ભારતીય યુવાનોની વાપસી માટે રશિયન સત્તાવાળાઓ પર દબાણ બનાવી રહી છે. સરકાર ફસાયેલા લોકોની મુક્તિ માટે સતત પ્રયત્નો કરી રહી છે. જો કે, આવા કેટલા લોકો છે તેની ચોક્કસ સંખ્યા જાણી શકાયું નથી. સીબીઆઈની ઘણી ટીમો આ મામલે તપાસ કરી રહી છે અને ઘણી જગ્યાએ દરોડા પણ પાડવામાં આવ્યા છે.
વધુ વાંચો: શું ફરીથી આવશે કોરોના લહેર? દેશના આ શહેરમાં વધતા જતા કેસોએ ટેન્શન વધાર્યું, જાણો અપડેટ
કેટલાક એજન્ટો ભારતીય યુવાનોને ફસાવીને રશિયામાં નોકરી માટે મોકલતા હતા. આ યુવાનોને કહેવામાં આવ્યું હતું કે તેમને યુદ્ધમાં ગોળીબાર નહીં કરવો પડે પણ તેમને ડિલિવરી બોયનું કામ આપવામાં આવશે. પરંતુ, જ્યારે ભારતીયો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવ્યા હતા. જો તે આમ નહીં કરે તો તેને 10 વર્ષ માટે જેલમાં મોકલી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. તેમાં હૈદરાબાદનો મોહમ્મદ અસફાન પણ હતો, જેનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh