બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 10:05 AM, 24 October 2023
ભારતના નાગરિક દુનિયાભરના અલગ અલગ દેશોમાં વસેલા છે. ઘણા યુરોપીયન દેશો અને અમેરિકામાં તો હવે ભારતીય મૂળના લોકો ચુંટણી પણ જીતી રહ્યા છે અને દેશના મોટા પદો પર પહોંચી ગયા છે. હાલના આંકડા અનુસાર અમીર દેશોની નાગરિકતા લેવામાં ભારતીય નાગરિક સૌથી આગળ છે.
તેમાં અમેરિકા એવો દેશ છે જ્યાં ભારતીય નાગરિક મોટી સંખ્યામાં જઈને વસી રહ્યા છે. ભલે ભારત અને કેનેડાનો વિવાદ ચાલી રહ્યો છે પરંતુ અમેરિકાની સાથે સાથે કેનેડામાં જઈને વસનાર ભારતીય નાગરીકોની સંખ્યા પણ ખૂબ ઝડપથી વધી રહી છે.
ભારતીયો સૌથી આગળ
OECDના રિપોર્ટ અનુસાર કેનેડાની નાગરિકતા વાળા ભારતીયોની સંખ્યામાં 174 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે OECD દેશોની નાગરિકતા લેનાર લોકોની સંખ્યામાં કુલ 28 લાખ એટલે કે 25 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર નાગરિકતા લેનાર લોકોની સંખ્યામાં કુલ 28 લાખ એટલે કે 25 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર 2019થી જ આ દેશોની નાગરિકતા લેનારમાં ભારતીય નાગરિક સૌથી આગળ છે.
કયા દેશોના લોકોએ લીધી સૌથી વધારે નાગરિકતા
વર્ષ 2019માં ભારતના 1.55 લાખ લોકોએ અને 2021માં 1.32 લાખ લોકોએ OECD દેશોની નાગરિકતા લીધી. ત્યાં જ મેક્સિકોના 1.28 લાખ લોકોએ 2019માં અને 1.18 લાખ લોકોએ 2021માં નાગરિકતા લીધી. ભારતીયોને સૌથી વધારે નાગરિકતા આપવાના મામલામાં પહેલા નંબર પર અમેરિકા, બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબર પર કેનેડા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh