બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SL: World champion who hit 11 sixes, 36 fours could get T-20 series berth, know why
Megha
Last Updated: 04:40 PM, 27 December 2022
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ 3 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને શ્રીલંકા સામેની આ T20 શ્રેણી માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. એવામાં ભારતીય ટીમના કેમ્પમાંથી એક મોટી માહિતી સામે આવી રહી છે. સાથે એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે આ ટીમમાં કોઈ ડેશિંગ યુવા બેટ્સમેનને સ્થાન મળી શકે છે.
આ યુવા બેટ્સમેનને સ્થાન મળશે
ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટનશીપમાં અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર યશ ધુલને હવે સિનિયર ટીમમાં એન્ટ્રી મળી શકે છે. સમાચાર અનુસાર યશ ધૂલને શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાંમાં તક આપવામાં આવી શકે છે. શ્રીલંકા સામે યશ ધુલને મોકો આપવાનું સૌથી મોટું કારણ છે તેનું ટેલેન્ટ અને લગાતાર રન બનાવવાની કાબિલિયત. 20 વર્ષના આ બેટ્સમેને ઘણા ઓછા સમયમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેનો કમાલ બતાવીને દીધો છે.
8 T20 મેચમાં 72.60ની એવરેજથી 363 રન બનાવ્યા
જો યશ ધુલના T20 પ્રદર્શનની વાત કરીએ તો આ ખેલાડીએ 8 T20 મેચમાં 72.60ની એવરેજથી 363 રન બનાવ્યા છે. આ દરમિયાન યશ ધુલેએ ત્રણ અડધી સદી પણ ફટકારી છે સાથે જ તેના બેટમાંથી 11 છગ્ગા અને 36 ચોગ્ગા પણ નીકળ્યા છે. આ સાથે જ યશ ધુલે લિસ્ટ A મેચોમાં પણ તેનું સારું પ્રદર્શન બતાવ્યું છે, ફર્સ્ટ ક્લાસ મેચોમાં આ જમણા હાથના બેટ્સમેને 60થી વધુની એવરેજથી 939 રન બનાવ્યા છે જેમાં 4 સદીનો સમાવેશ થાય છે.
કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં રમે
જણાવી દઈએ કે શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સિરીઝ 3 જાન્યુઆરીથી શરૂ થવાની છે અને તેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં રમે તેવા અહેવાલો મળ્યા છે. એ મળતા અહેવાલો અનુસાર રોહિત હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી અને કોહલીએ પણ આ મેચમાંથી બ્રેક માંગ્યો છે. સાથે જ તમને જણાવી દઈએ એ યશ ધુલ સિવાય આ સીરિઝમાં રવીન્દ્ર જાડેજા પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરી શકે છે. એશિયા કપ સમયે જાડેજાને ઈજા થઈ હતી એટલા માટે તે વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh