બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 10:05 AM, 12 June 2023
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીરે હાલમાં જ એક ઈન્ટરવ્યૂ વખતે પાકિસ્તાનની સાથે ક્રિકેટ મેચને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે એ પક્ષમાં નથી કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચ થાય. ગંભીર આ પહેલા પણ પાકિસ્તાન અને પાકિસ્તાની ખેલાડીઓને લઈને આ પ્રકારનું નિવેદન આપી ચુક્યા છે.
પાકિસ્તાનની સાથે મેચ રમવાના પક્ષમાં નથી ગૌતમ ગંભીર
એક રિપોર્ટ અનુસાર ગૌતમ ગંભીરને એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચ રમાવવી જોઈએ. ગંભીરે તેનો જવાબ આપતા તેનો ઈનકાર કરી દીધો. તેમણે કહ્યું, "કોઈ પણ ક્રિકેટ મેચ આપણા જવાનોના જીવનથી વધારે નથી. કોઈ પણ મેચ મહત્વની નથી."
ભારત હવે ફક્ત આઈસીસી અને ICC ટ્રોફીમાં જ ટીમ ઈન્ડિયાનો સામનો કરે છે. જોકે આ ટીમની વચ્ચે કોઈ પણ ફોર્મેટમાં દ્વિપક્ષીય સીરીઝ નથી રમવામાં આવતી.
WTCમાં ભારતની હારનું કારણ જણાવ્યું
ગંભીરે અહીં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની હાર વિશે વાત કરી. તેમણે કહ્યું કે ભારતમાં લોકો ટીમને લઈને નહીં પરંતુ અમુક જ ખેલાડીઓને લઈને જનૂન રાખે છે અને તે ભારતની આઈસીસી ટ્રોફી ન જીતવાનું મોટુ કારણ છે.
ભારતની હાર બાદ ગંભીરે કહ્યું, "મને લાગે છે કે આ વાત ઘણા લોકો નહીં કહે. પરંતુ હકીકત દુનિયાની સામે આવવી જોઈએ. આપણો દેશ ટીમને લઈને જનૂની ન હતી. પરંતુ ટીમના મોટા ખેલાડીઓને લઈને જનૂની છે. આપણે એક ખેલાડીને ટીમથી મોટો માનીએ છીએ. ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને બાકી દેશોમાં ટીમ મોટી છે, એક ખેલાડી નહી. આજ કારણ છે કે આપણે લાંબા સમયથી આઈસીસી ટ્રોફી નથી જીતી શક્યા. કારણ કે આપણે ટીમથી વધારે એક ખેલાડીથી ઓબ્સેસ્સેડ રહીએ છીએ."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh