બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 02:47 PM, 30 November 2023
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની સામે પાંચમી ટી20 મેચ 1 ડિસેમ્બરે રમશે. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 2-1થી આગળ છે. ઓસ્ટ્રેલિયાના સામે ટી20 સીરિઝમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું છે.
તેમની કેપ્ટન્સીમાં જ ભારતે શરૂઆતી બે મેચ જીતી હતી. પરંતુ ત્રીજી મેચમાં ભારતને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચોથી ટી20 મેચમાં સૂર્યકુમાર ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનો એક મોટો રેકોર્ડ તોડી શકે છે.
મેક્સવેલને છોડી શકે છે પાછળ
સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયાના સામે પહેલી મેચમાં 80 રનની ઈનિંગ રમી હતી. ત્યાર બાદ બીજી મેતમાં તેમણે 19 રન અને ત્રીજી મેચમાં 39 રન બનાવ્યા હતા. તે સારા ફોર્મમાં છે અને ભારતીય ફેંસને ચોથી ટી20માં પણ તેમની પાસેથી મોટી ઈનિંગની આશા છે.
સૂર્યાએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટની 56 મેચોમાં 112 છગ્ગા લગાવ્યા છે. ત્યાં જ ગ્લેન મેક્સવેલે T20I મેચોમાં 115 છગ્ગા લગાવ્યા છે. જો ચોથી ટી20 મેચમાં સૂર્ય ચાર છગ્ગા વધારે લગાવશે તો તે મેક્સવેલને પાછળ કરી શકે છે.
T20Iમાં ફટકારી છે ત્રણ સેન્ચુરી
ટી20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવનું એક અલગ જ રૂપ જોવા મળ્યું છે. ટી20 ફોર્મેટમાં તેમણે બેટિંગની નવી પરિભાષા બતાવી. તેમણે ભારત માટે વર્ષ 2021માં ટી20માં ડેબ્યૂ કર્યું હતું. તેમણે અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે 56 ટી20 મેચોમાં 1979 રન બનાવ્યા છે જેમાં ત્રણ સેન્ચુરી શામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh