બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 05:56 PM, 19 October 2022
આજકાલના સમયમાં જ્યારે લોકોમાં જમીનના વિવાદો સામાન્ય છે ત્યારે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના એક ગામમાં વાંદરાઓને તેમના નામે 32 એકર જમીન રજીસ્ટર્ડ કરવાનું દુર્લભ સન્માન આપવામાં આવ્યું છે.
જ્યારે આ વાંદરાઓ ઉસ્માનાબાદના ઉપલા ગામમાં કોઈના ઘરના દરવાજે પહોંચે છે. ત્યારે તેઓ તેમને ખૂબ માન આપે છે. આટલું જ નહીં ક્યારેક લગ્નમાં પણ તેનું સન્માન કરવામાં આવે છે. ઉપલા ગ્રામ પંચાયત પાસેના જમીનના રેકોર્ડમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગામમાં રહેતા તમામ વાંદરાઓના નામે 32 એકર જમીન છે.
દસ્તાવેજોમાં વાંદરાઓના નામ છે જમીન
ગામના સરપંચ બપ્પા પડવાલે કહ્યું, "દસ્તાવેજોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જમીન વાંદરાઓની છે. પરંતુ પ્રાણીઓ માટે આ જોગવાઈ કોણે અને ક્યારે કરી તે જાણી શકાયું નથી." તેમણે કહ્યું કે ભૂતકાળમાં, વાંદરાઓ ગામમાં કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિઓનો એક ભાગ હતા. પડવાલે જણાવ્યું હતું કે ગામ હવે લગભગ 100 વાંદરાઓનું ઘર છે અને પાછલા થોડા વર્ષોમાં તેમની સંખ્યા ઓછી થઈ ગઈ છે કારણ કે જાનવર એક સ્થાન પર લાંબા સમય સુધી નથી રહેતા.
વાંદરાઓને ભોજન પણ કરાવે છે ગ્રામીણ
તેમણે કહ્યું કે વન વિભાગે જમીન પર વૃક્ષારોપણની કામગીરી કરી છે અને પ્લોટ પર એક ત્યજી દેવાયેલું મકાન પણ હતું. જે હવે તૂટી પડ્યું છે. સરપંચે કહ્યું, “પહેલાં ગામમાં જ્યારે પણ લગ્નો યોજાતા ત્યારે પહેલા વાંદરાઓને ભેટ આપવામાં આવતી અને પછી જ વિધિ શરૂ થતી. હવે દરેક જણ આ પ્રથાનું પાલન નથી કરતા. જ્યારે પણ વાંદરાઓ તેમના ઘરના દરવાજે આવે છે ત્યારે ગ્રામજનો પણ તેમને ખવડાવે છે. તેણે કહ્યું કે તેને ખાવાની કોઈ મનાઈ નથી કરતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir