બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / In the notorious Mahendra Faldu suicide case in Rajkot, the hands of the police are falling short, not a single accused is on the radar.
Mehul
Last Updated: 07:26 PM, 11 March 2022
પખવાડીયા પૂર્વે રાજકોટના બિલ્ડર મહેન્દ્ર ફળદૂએ કરેલા આપઘાત કેસમાં તપાસ મંથર ગતિએ ચાલે છે કે, આરોપીઓના સગડ મળતા નથી તે એક ચર્ચાનો વિષય છે પરંતુ, એ હકિકત છે કે,
ઓઝોન ગૃપના 7 ડિરેક્ટરો હજી પણ પકડથી દૂર હજુ સુધી દૂર છે. આપઘાતના બનાવને 12 દિવસ બાદ થયા છતાં પણ આરોપી પકડથી દૂર હોવાની બાબતે ફરિ એક વાર ચર્ચા જાગી છે. ઓઝોન ગ્રુપના સાતેય ડીરેક્ટર દેશમાં છે કે વિદેશ નાસી ગયા છે ? તે એક રહસ્ય છે અને ફળદુનાં આપધાત બાદ, જેટલો સમય મળ્યો તેટલામાં જ ઓઝોનના ડીરેકટર ફરાર થી ગયા હોવાનું અનુમાન પણ થઇ રહ્યું છે.ત્યારે બે આરોપીઓ વિરુદ્ધ લૂક આઉટ નોટિસ જાહેર કરાઈ છે.
પખવાડીયા પૂર્વે રાજકોટના બિલ્ડર મહેન્દ્ર ફળદૂએ કરેલા આપઘાત કેસમાં અમિત ચૌહાણ અને અતુલ મહેતા સામે લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં આરોપી દિપક પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ છે. પોલીસે 4 ટીમ બનાવી તપાસ હાથ ધરી હોવા છતાં એક પણ આરોપી હજુ સુધી હાથ નથી લાગ્યો. આ જ મુદ્દે આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી રક્ષણ અપાઇ રહ્યું છે હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. સાથોસાથ રાજકીય વગ ધરાવતા આરોપીઓ સામે પોલીસ વામણી પુરવાર થઇ હોવાની વાત પણ ચોરે અને ચૌટે ચર્ચાઈ રહી છે. અગાઉ રાજકોટમાં તોડ કાંડમાં બદનામ થઇ ચુકેલી પોલીસ પર આ કેસમાં પણ આરોપીઓને બધા સેટિંગ પાર પાડવા સમય આપી રહી હોવાની વાત પણ સમાજમાં ચર્ચાય છે. આ જ મુદ્દે આરોપીઓ બહાર રહેશે તો પુરાવાઓ સાથે છેડછાડ થવાની સંભાવનાને પણ નકારી શકાતી નથી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh