બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Junagadh, the daughters made a six-foot statue in memory of the late mother
Priyakant
Last Updated: 02:03 PM, 14 July 2023
જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં માતૃપ્રેમની એક અનોખી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, માંગનાથ વિસ્તારમાં રહેતી ત્રણ પુત્રીઓની માતાનું અવસાન થતા પુત્રીઓ દ્વારા માતા હજુ હયાત જ છે તેવી પ્રતિતી થાય તે માટે માતાનું સ્ટેચ્યુ બનાવી અનોખી માતૃવંદના કરવામાં આવે છે. જ્યારે તેમના માતા જીવતા હતા ત્યારે જે પ્રકારે સેવાચાકરી કરવામાં આવતી હતી તેવી જ હાલમાં સેવા કરવામાં આવી રહી છે. માતાના અવસાન બાદ તેમનું મોટું સ્ટેચ્યુ બનાવી જૂનાગઢની ત્રણેય પુત્રીઓએ તેમની માતા પ્રત્યેનો અનોખો ભાવ વ્યકત કર્યાં છે.
દીકરીઓનો અનોખો માતૃપ્રેમ: સ્વ. માતાની યાદમાં બનાવી 6 ફૂટની પ્રતિમા#motherdaughtersLove #Junagadh #Gujarat #VTVGujarati #VTVCard pic.twitter.com/TC7XcPOI6Q
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 14, 2023
જૂનાગઢની ત્રણ પુત્રીઓએ તેમની માતાના અવસાન બાદ એન સરાહનિય કામ કર્યું છે. દીકરીઓએ માતાના મૃત્યુ બાદ તેમનું સ્ટેચ્યુ બનાવી હજુ તેમના માતા હયાત જ છે તેવી પ્રતિતી ઊભી કરી છે. જેમાં માતા હયાત છે તેવું માની માતાની અગાઉ જેવી જ સેવા-પૂજા, થાળ, તેમના કપડા બદલાવવા, સ્નાન કરાવવું સહિતની પ્રવૃતિ કરી રહી છે. ત્રણેય પુત્રીઓએ માતાને ગમતી તમામ સેવાકિય પ્રવૃતિઓ કરવા માટે પુત્રીઓને થાય છે. આ સાથે ટ્રસ્ટ બનાવી અનેક પ્રકારની સેવાકિય કામગીરી શરૂ કરી છે.
કોણ છે એ દીકરીઓ ?
જૂનાગઢના માંગનાથ વિસ્તારના સ્વ.હિરાબેનની પુત્રીઓ જેમાં કલ્પનાબેન, શિતલબેન અને જીયાબેન નામની ત્રણેય દિકરીઓ તેમની માતાને દરરોજ સવારમાં ઉઠીને પગે લાગે છે. આ સાથે બહારથી આવી તુરંત જ તેમને પગે લાગે છે, બહાર જાય ત્યારે તેમને કહીને જાય છે. આ સાથે દીકરીઓ સવાર હિરાબેનની પ્રતિમાને ચા અને નાસ્તો આપે છે. બપોરે અને સાંજે ભોજનનો થાળ ધરે છે, તેમને સ્નાન કરાવી કપડા પણ બદલાવે છે. વિગતો મુજબ હિરાબેનના પતિ એસટીમાં નોકરી કરતા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh