બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Chhota Udepur, politics got heated due to tribal issues
ParthB
Last Updated: 02:26 PM, 20 January 2022
25 જાન્યુઆરી છોટાઉદેપુર જિલ્લા બંધનું એલાન
છોટાઉદેપુરમાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન આપવામાં આવેલી જાહેરાત અંગે ભારે વિવાદ સર્જાયો છે. જેને લઈને હવે વિપક્ષ નેતા સુખરામ રાઠવાની મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અગામી 25 જાન્યુઆરીએ છોટાઉદેપુર જિલ્લામાં બંધનું એલાન અપાયું છે. અને આ સાથે આવતીકાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરશે.
સુખરામ રાઠવાએ સરકાર પર કર્યા પ્રહારો
સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ માટે ઇસમ જેવા શબ્દના પ્રયોગ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહ હાથ ધરવામાં આવે આ સાથે આદિવાસી સમાજ માટે અપમાનજનક શબ્દ બદલ સરકાર માફી માંગે તેમણે ઉમેર્યુ કે, ઇસમ શબ્દનો પ્રયોગ પોલીસ આરોપીઓ માટે કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh