બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 11:57 PM, 27 September 2023
હાઈ બ્લડ પ્રેશરએ વધતા જતા ગંભીર રોગમાનો એક છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝરે વિશ્વમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓનો અત્યાર સુધીનો ડેટા જારી કર્યો છે. જેના દાવા અનુસાર 1990 થી 2019 સુધીના સમયગાળા દરમિયાન હાઈ બ્લડ પ્રેશરથી પીડિત દર્દીઓની સંખ્યા લગભગ ડબલ થઇ ગઈ છે. 1990માં બીપીના દર્દીઓ 65 કરોડ હતા. જે વધીને 2019માં 130 કરોડ થઈ ગયા છે. તેમાંથી 1 કરોડ 80 લાખ લોકો માત્ર હાઈ બ્લડ પ્રેશરને કારણે અકાળે મૃત્યુ પામ્યા હોવાનું પણ જાહેર થવા પામ્યું છે. જે લોકોનું બ્લડ પ્રેશર (સિસ્ટોલિક) 140/90 (ડાયસ્ટોલિક) કરતાં વધુ હોય તે આ હાઈ બ્લડ પ્રેશરનો શિકાર ગણાય છે.
2માંથી 1ને ખબર નથી કે તેમને હાઈ બ્લડ પ્રેશર છે
હાઈ બ્લડ પ્રેશરના વિશ્વમાં 30 થી 79 વર્ષની વય વચ્ચેના દર્દીઓમાંથી માત્ર અડધા એટલે કે 54% લોકોને જ ખબર છે કે તઓને બ્લડ પ્રેશર છે. જ્યારે 42% જ દર્દીઓ હાઈ બીપીની સારવાર લઈ રહ્યા છે. વિશ્વમાં આવા માત્ર 21% દર્દીઓ છે જેમનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં છે. દાવો એવો કરાઈ છે કે વિશ્વમાં દર 3 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરના દર્દી છે. તેમાં પણ 2માંથી 1ને ખબર નથી કે તેમને હાઈ બ્લડ પ્રેશરનો શિકાર બની ચુક્યા છે.
25 લાખ 66 હજાર લોકો હૃદય રોગનો શિકાર
WHOના 2019ના ડેટામાં જણાવાયા અનુસાર ભારતમાં 18. 80 કરોડ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ છે. જેમાંના 37 ટકા દર્દીઓને તેમના રોગ વિશે ખબર છે. 30 ટકા લોકો સારવાર લઈ રહ્યા છે. અને માત્ર 15 ટકા દર્દીઓનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં છે. 2019ના આંકડા મુજબ ભારતમાં 25 લાખ 66 હજાર લોકો હૃદય રોગનો શિકાર બન્યા છે. વધુ પડતા મીઠાને લીધે ભારતીયોને હાર્ટ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ભોગવે છે.
ભારતમાં 25 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સરેરાશ મીઠાનું સેવન દરરોજ 10 ગ્રામ છે. WHOતો એવું કહે છે કે દિવસમાં 5 ગ્રામ અથવા તેનાથી ઓછું મીઠું ખાવું જોઈએ.સર્વેના મુજબ જો દરેક વ્યક્તિ ચપટી મીઠું એટલે કે 5 ગ્રામથી ઓછું મીઠું ખાવાના નિયમનું પાલન કરવાનું શરૂ કરે તો હાઈ બીપીને કારણે થતા મૃત્યુમાં 25 ટકા ઘટાડો આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh