બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 05:44 PM, 19 July 2023
મંદિરમાં દર્શન કર્યાં બાદ તમે જોયું હશે કે કેટલાક લોકો મંદિરનાં ઓટલે અથવા તો પગથિયાં પર બેસતાં હોય છે. હિંદૂ ધર્મમાં આ પ્રાચીન પરંપરાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૌરાણિક કથાઓ અનુસાર મંદિરનાં પરિસરમાં શાંતિથી બેસીને એક શ્લોલનો પાઠ કરવો જોઈએ. જો કે આજકાલ લોકો આ શ્લોકને ભૂલી ગયાં છે. અન્ય વિચારોમાં મન લગાવ્યાં વિના આ શ્લોકનો પાઠ કરવું જોઈએ.
આ શ્લોક છે,
“अनायासेन मरणम्, बिना देन्येन जीवनम्।
देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम्॥”
અર્થ:
अनायासेन मरणम् નો અર્થ છે કે મૃત્યુ મુશ્કેલી વગર આવે. અમને અંતકાળે પલંગને ન પકડવું પડે. હે ઈશ્વર અમને કોઈપણ પ્રકારનાં કષ્ટ વિના પોતાની પાસે બોલાવી લેજો, અમારો જીવ હાલતા-ચાલતાં જ નિકળી જાય એટલે કે શારીરિક આપત્તિ વિના જીવ જાય.
बिना देन्येन जीवनम् નો અર્થ છે કે અમને નિર્ભરતાવાળું જીવન ન આપજો જેનાથી અમારે ક્યારેય પણ કોઈનાં મદદની જરૂર પડે. કોઈપાસે માંગ્યા વગર અમારું જીવન જીવીએ.
देहान्त तव सानिध्यम् નો અર્થ છે કે મૃત્યુ ભગવાનની હાજરીમાં આવે. જેવી રીતે ભીષ્મ પિતામહની મૃત્યુનાં સમયે ભગવાન કૃષ્ણ તેમની સામે ઊભા હતાં તેવી રીતે દર્શન કરતાં-કરતાં જ અમારા પ્રાણ છૂટે.
देहि मे परमेश्वरम् નો અર્થ થાય છે કે હે પરમેશ્વર અમને એવું વરદાન આપજો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh