બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 01:10 PM, 30 September 2023
આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ભોજનના કારણે ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. આ બીમારી હવે દરેક ઉંમરના લોકોને પ્રભાવિત કરે છે. જો સમય રહેતા બ્લડ શુગર લેવલને કંટ્રોલ ન કરવામાં આવે તો આ બીમારી જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
તમે પોતાની ડાયેટમાં હેલ્ધી વસ્તુઓને શામેલ કરી શુગરને કંટ્રોલ કરી શકો છો. તેના ઉપરાંત નિયમિત રીતે એક્સરસાઈઝ કરવું પણ જરૂરી છે. જો તમે પણ વધતા શુગરથી પરેશાન છો તો આ સરળ ઘરેલુ ઉપાયની મદદથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો.
હળદર
ઔષધીય ગુણોથી ભરપુર હળદર તમને ઘણા પ્રકારની બીમારીઓથી બચાવી શકે છે. તેમાં રહેલા કરક્યૂમિન ડાયાબિટીસને ઓછી કરવામાં મદદ કરે છે. તેના ઉપરાંત હળદર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપુર હોય છે. જે સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તમે હળદરને ઘણી રીતે પોતાની ડાયેટમાં શામેલ કરી શકો છો.
મેથી
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથી કોઈ ઔષધીથી કમ નથી. ફાઈબરથી ભરપૂર મેથી રક્ત શર્કરાના સ્તરમાં સુધાર કરે છે. તમે ડાયાબિટીસના દર્દી છો તો દરરોજ સવારે ખાલી પેટે મેથીનું પાણી જરૂર પીવો. તેનાથી ડાયાબિટીસની સમસ્યાથી રાહત મળે છે.
તુલસીના પાન
તુલસીના પાન ઘણી બીમારીઓને દૂર કરે છે. તેમાં વિટામિન-એ, વિટામિન-સી, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટિક્સ હોય છે. જે શરીરને ઘણી સમસ્યાથી બચાવે છે. તુલસીના પાન બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે પોતાની ડાયેટમાં તુલસીની ચાને શામેલ કરી શકો છો.
તજ
તજમાં એન્ટી-વાયરલ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણ હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે સાથે જ એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તજ ટાઈપ-2 ડાયાબિટીસના ખતરાને ઓછુ કરવામાં મદદ કરે છે.
લવિંગ
લવિંગ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ ખૂબ જ છે. લવિંગ મેગ્નીઝનો એક સારો સોર્સ છે અને તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયાલ ગુણ મળી આવે છે. આ બ્લડ શુગરને પણ ઓછુ કરવામાં મદદ કરે છે. લવિંગનું પાણી પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
જીરૂ
ડાયાબિટીસના દર્દી માટે જીરૂ ખૂબ જ ફાયદાકારક છે. આ ભોજનના સ્વાદને વધારે છે સાથે જ ઘણી બીમારીઓને દૂર કરે છે. આ શરીરમાં ઈંસુલિનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. માટે દરરોજ ખાલી પેટ જીરાનું પાણી પીવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh