બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Arohi
Last Updated: 01:55 PM, 25 November 2023
મહિલાઓમાં જે બીમારીઓ ઝડપથી વધી રહી છે તેમાં થાઈરોઈડ પણ એક ગંભીર સમસ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર છેલ્લા 10 વર્ષોથી દુનિયાભરમાં આ બીમારીના કેસ ઝડપથી વધી રહ્યા છે. 30 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં પણ આ બીમારી જોવા મળી રહી છે.
ડોક્ટર્સનું કહેવું છે કે ખરાબ ભોજનના કારણે અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આમ થઈ રહ્યું છે. શરીરમાં હાજર થાઈરોઈડ ગ્લેડના ફેક્શનમાં આવેલી કમીના કારણે થાયરોયડની બીમારી થઈ રહી છે. થાઈરોઈડથી પીડિત મહિલાઓને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને શું આયુર્વેદમાં તેની સારવાર છે? આવો જાણીએ.
એલોવેરા
મહિલાઓને એલોવેરાનું સેવન કરવું જોઈએ. ફ્રેશ એલોવેરા ખાવાથી થાઈરોઈડની સમસ્યા કંટ્રોલમાં રહે છે. આ વાત અને કફ બન્નેને સંતુલિત કરે છે. તેનાથી શરીરમાં થાઈરોઈડની બીમારીને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
કોથમિર
કોથમિર પણ થાઈરોઈડને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે. કોથમિરની સાથે જીરૂ પણ લેવું જોઈએ. તેના માટે તમે કોથમિર અને જીરાને રાત્રે પાણીમાં પલાડીને મુકી દો. સવારે આ પાણીને ગાળીને ખાલી પેટે પી લો. તેનાથી થાઈરોઈડની બીમારી કંટ્રોલમાં રહેશે.
રોજ સવારે ચાલો
રોજ સવારે ચાલવાથી તમારા શરીરમાં ઓક્સીજનનું સંચાર સારૂ થાય છે. તેનાથી થાઈરોઈડને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. તમારે રોજ સવારે લગભગ 15થી 20 મિનિટ સુધી ચાલવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
કપાલભાતિ
કપાલભાતિ કરવાથી શરીરને ફાયદો થાય છે. આ પ્રાણાયામ તમે સવારે સાંજના સમયે કરી શકો છો. કપાલભાતિથી થાયરોયડ હોર્મોનનું ફંક્શન ઠીક રહે છે. રોજ ફક્ત 10થી 15 મિનિટ કપાલભાતિ કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir