બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 03:06 PM, 22 August 2023
આજકાલ લોકોના જીવનમાં સ્ટ્રેસ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. તેનાથી બચવા માટે આપણે ઘણા પ્રકારના ઉપાય કરીએ છીએ પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેળાની મદદથી મેન્ટલ પ્રોબ્લેમ્સને જૂર કરી શકાય છે. દરરોજ એક કેળુ ખાવાથી મેન્ટલ પ્રોબ્લેમ્સને દૂર કરી શકાય છે.
રોજ એક કેળું ખાવાથી તમારા શરીરને ઘણા પ્રકારના ફાયદા થાય છે. કેળા વિટામિન B6નો સારો સોર્સ છે અને જેટલું તમારા શરીર માટે રોજ વિટામિનની જરૂર હોય છે. તેના 25 ટકા એક કેળામાંથી મળે છે. તેના ઉપરાંત કેળા ખાવાથી તમને ડેલી ઈનટેકના 10 ટકા પોટેશિયમ, વિટામનિ સી અને મેંગનીઝ પણ મળે છે.
કેળા ખાવાના ફાયદા
ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર છે કેળા
કેળા પ્રાકૃતિક રીતે ફેટ, કોલેસ્ટ્રોલ અને સોડિયમ ફ્રી હોય છે. જેના કારણે તેને ડાયેટમાં શામેલ કરવું તમારા માટે ફાયદાકારક છે. રિપોર્ટ અનુસાર કેળામાં બાયોએક્ટિવ કમ્પાઉન્ડ કેરોટિનાઈડ અને ફ્લેવોનોયડ્સ હોય છે. આ તમારી આંખોના સ્વાસ્થ્ય માટે સારૂ છે અને હાર્ટ ડિઝીઝથી લઈને ઘણા પ્રકારના કેન્સરના ખતરાને પણ ઓછો કરે છે.
ડાયેટ ફ્રેન્ડલી છે કેળા
એક કેળામાં 110 કેલેરી, 30 ગ્રામ કાર્બ્સ અને 3 ગ્રામ ફાઈબર હોય છે. કેળામાં હાજર ફાઈબર ડાયજેશનને સ્લો કરે છે. જેના કારણે ઘણા સમય સુધી તમને ભુખ નથી લાગતી. તેના ઉપરાંત તેમાં Resistant Starch, એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ હોય છે જે તમારી ડાઈજેસ્ટિવ હેલ્થ માટે સારૂ છે. તેનાથી ઘણી ગંભીર બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે અને આ તમારા બ્લડ ગ્લુકોઝ લેવલને પણ મેઈન્ટેઈન રાખે છે.
બ્લડ પ્રેશરને કરો કંટ્રોલ
કેળુ પોટેશિયમનો ખૂબ સારો સોર્સ હોય છે. એક કેળામાં 422 મિલિગ્રામ પોટેશિયમ હોય છે અને આ સોડિયમ ફ્રી પણ હોય છે. અમેરિકન હાર્ટ એસોશિએશન અુસાર જો તમે પોટેશિયમ રિચ ફૂડ ખાઓ છો તો તેનાથી બ્લડ પ્રેશરને મેનેજ કરવામાં મદદ મળે છે. તેનાથી સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે અને આ પોટેશિયના તમારા ડેલી રિક્વાાયરમેન્ટને 10 ટકા સુધી પુરૂ કરે છે.
એન્ટી વાયરલ અને એન્ટી માઈક્રોબિયલ પ્રોપર્ટીઝ
કેળામાં મળી આવતા ખાસ પ્રોટીનમાં એન્ટીમાઈક્રોબિયલ અને એન્ટી વાયરલ પ્રોપર્ટીઝ હોય છે. કેળામાં હાજર હાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ જેવા કે ferulic acid, lupeol અને leptinમાં એન્ટીમાઈક્રોબિયલ પ્રોપર્ટીઝ હોય છે.
ઘણા પ્રકારના ઈન્ફેક્શનને દૂર કરવા માટે કેળાનું સેવન ફાયદાકાર માનવામાં આવે છે. ડાયેરિયા અને ચિકનપોક્સમાં પણ તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. આ તમારા ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે.
ડિપ્રેશનથી પણ બચાવે છે કેળા
કેળુ ખાવાથી તમારો મૂડ પણ સારો રહે છે. કેળામાં રહેલા વિટામિન B6 તમને સારૂ ફિલ કરાવનાર Neurotransmitters Serotonin અને Dopamineને વધારવામાં મદદ કરે છે. એક સ્ટડી અનુસાર જો તમારા શરીરમાં વિટામિન B6ની કમી છે તો તેનાથી ડિપ્રેશનનો ખતરો વધી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh