બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 02:47 PM, 8 November 2023
ઘણા લોકોને મશરૂમ ખૂબ જ પસંદ હોય છે. આ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે તેટલા જ તેના ફાયદા પણ છે. આ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે વજન ઘટાડવાની સાથે મેટાબોલિઝ્મ સંબંધી બીમારીઓને પમ રોકે છે.
જોકે દરેક વસ્તુને એક મર્યાદિત પ્રમાણમાં ખાવી જોઈએ. જો તમે તેને જરૂર કરતા વધારે ખાશો તો તેનાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન પણ થઈ શકે છે. મશરૂમમાં પણ એવું જ છે. જરૂરથી વધારે ખાવાથી અમુક લોકોને શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે.
મશરૂમના સાઈડ ઈફેક્ટ્સ
મશરૂમ એક ઓછી કેલેરી વાળુ ભોજન છે જેમાં પર્યાપ્ત પ્રમાણમાં ફાઈબર, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જોકે મર્યાદિત પ્રમાણમાં તેને ખાવાથી કોઈ નુકસાન નીથ થતું. પરંતુ જો તમે જરૂર કરતા વધારે તેનું સેવન કરો છો તો તેનાથી ઘણા પ્રકરાના નુકસાન થઈ શકે છે.
સ્કિન એલર્જી
મશરૂમ ખાવાથી અમુક લોકોને સ્કીન એલર્જીની સમસ્યા થઈ શકે છે. તેને ખાવાથી આપણી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે પરંતુ અમુક લોકોને તેનું શાક ખાવાથી એલર્જી થઈ શકે છે.
જેના કારણે ત્વચા પર ચકત્તા અને બળતરા જેવા લક્ષણ દેખાઈ શકે છે. આટલું જ નહીં નાકમાંથી લોહી નિકળવું અને ગળામાં ખીચ ખીચ જેવી સમસ્યાઓ પણ મશરૂમના વધારે સેવનના કારણે થઈ શકે છે.
ડ્રાઉઝિનેસ
સ્વાદિષ્ટ મશરૂમ ઘણા લોકો માટે થાક અને ઉંઘનું કારણ બની શકે છે. તેને ખાધા બાદ ઘણી વખત લોકો અનઈઝી ફીલ કરે છે. સાથે જ તેમની એનર્જીનું લેવલ ખૂબ જ ઓછુ થઈ શકે છે. તેના ઉપરાંત તેને ખાવાથી તમને ડ્રાઉઝિનેસ પણ થઈ શકે છે. જોકે જો તમે નિયમિત રીતે તેનું સેવન કરશો તો તેના સાઈડ ઈફેક્ટ્સથી બચી શકો છો.
મતિભ્રમ
અમુક ખાસ પ્રકારના મશરૂમ ખાવાથી તમને હેલુસિનેશન એટલે કે મતિભ્રમની સમસ્યા પણ થઈ શકે છે. એવું એટલા માટે કારણ કે અમુક ખાસ પ્રકારના મશરૂમમાં સાઈલોસિન અને સાઈલોસાઈબિન કન્ટેન્ટ મળી આવે છે. જે મતિભ્રમનું કારણ બની શકે છે.
આટલું જ નહીં અમુક ખાસ ગર્ભાવસ્થા વખતે પણ મશરૂમ ન ખાવું જોઈએ. પરંતુ તેનું કોઈ ખાસ પ્રમાણ કે અધ્યયન નથી. જેનાથી આ સાબિત થઈ શકે કે ગર્ભાવસ્થા વખતે મશરૂમ ખાવું હાનિકારક છે.
પેટની સમસ્યા
વધારે મશરૂમ ખાધા બાદ પેટની સમસ્યા જેવી કે ઝાડા, પેટમાં મરોડ, ઉલ્ટી વગેરેની સમસ્યા થઈ શકે છે. અમુક લોકોને તો મશરૂમ ખાવાના તરત બાદ જ ઝાડા શરૂ થઈ શકે છે.
આ એક એવું શાક છે જે બધાના શરીરને સૂટ નથી કરતું. જો તેને ખાધા બાદ તમને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યાનો અનુભવ થાય છે તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. સાથે જ જો તમને તેના કારણે ઝાડા, મરોડ અને ઉલ્ટી જેવી સમસ્યા થાય છે તો તેને ન ખાવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh