બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Head constable martyred in terrorist attack in Jammu and Kashmir's Baramulla, shot dead after entering house, third incident in 3 days
Pravin Joshi
Last Updated: 09:49 PM, 31 October 2023
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓના હુમલામાં એક પોલીસકર્મી ગુલામ મોહમ્મદ ડાર શહીદ થયા છે. આતંકવાદીઓ વેલુ ક્રાલપોરા ગામમાં તેના ઘરમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો. ડાર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. અજાણ્યા આતંકવાદીઓના હુમલામાં ગુલામ મોહમ્મદ ડાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને સારવાર માટે SDH તંગમાર્ગમાં લઈ જવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ડારનું મોત થયું હતું. આતંકવાદીઓએ ત્રણ દિવસમાં ત્રીજી ઘટનાને અંજામ આપ્યો છે, જ્યારે ત્રણ દિવસમાં પોલીસ પર આ બીજો હુમલો છે. ઇન્સ્પેક્ટર મસૂર અલી પર રવિવારે શ્રીનગરમાં હુમલો થયો હતો અને તે હજુ પણ હોસ્પિટલમાં છે.
Injured Police Personnel #succumbed to his injuries & attained #martyrdom. We pay our rich tributes to the #martyr & stand by his family at this critical juncture. Area has been cordoned off. Search operation going on.@JmuKmrPolice https://t.co/S8QnHXM5uz
— Kashmir Zone Police (@KashmirPolice) October 31, 2023
જમ્મુ-કાશ્મીર પોલીસે શહીદને શ્રદ્ધાંજલિ આપી
કાશ્મીર ઝોન પોલીસ તેના અધિકારી દ્વારા અમે શહીદને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને આ મુશ્કેલ સમયે તેમના પરિવાર સાથે ઊભા છીએ. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
પુલવામામાં શાકભાજી ખરીદવા ગયેલા મજૂરની ગોળી મારી હત્યા
સોમવારે આતંકવાદીઓએ પુલવામા જિલ્લામાં ઉત્તર પ્રદેશના મુકેશ કુમારની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મુકેશ મજૂરી કામ કરતો હતો. મુકેશ પુલવામાના તુચી નૌપોરામાં શાકભાજી ખરીદવા બજારમાં ગયો હતો ત્યારે આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે મુકેશ વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો અને ગોળી વાગ્યા બાદ તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને કહ્યું હતું કે ખતરો હજુ પણ છે અને આપણે સતર્ક રહેવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh