બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / guru gochar can affect these 3 zodiac sign person and cause problem in life

ગુરૂ ગોચર / મીન રાશિમાં ગુરુ કરશે વક્રી, આ રાશિઓના લોકોને આવશે મુશ્કેલીભર્યો સમય

MayurN

Last Updated: 09:10 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર મુજબ 29 જુલાઈએ ગુરુ મીન રાશિમાં વક્રી કરવા જઈ રહ્યા છે. આ દિવસથી ગુરૂની કર્વી ચાલ આ ત્રણેય રાશિના જાતકો પર વિશેષ અસર કરશે.

  • 29 જુલાઈએ ગુરુ મીન રાશિમાં વક્રી કરશે
  • 24 નવેમ્બર 2022 સુધી ગુરુ મીન રાશિમાં જ રહેશે
  • 3 રાશિ માટે ગુરુ ભારે સાબિત થઇ શકે છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર વર્ષે ઘણા ગ્રહો રાશિ પરિવર્તન કરે છે. જુલાઈ મહિનામાં અત્યાર સુધી ઘણા ગ્રહોનું સંક્રમણ થઈ ચૂક્યું છે અને જુલાઈના અંત સુધીમાં કેટલાક ગ્રહો સ્થાન બદલી નાખશે. 29 જુલાઈએ ગુરુ મીન રાશિમાં પ્રવેશ કરશે. અને આ રાશિમાં પ્રવેશ કરતા જ ગુરુ ગ્રહ વક્રી થઈ જશે. જણાવી દઈએ કે 24 નવેમ્બર 2022 સુધી ગુરુ આ રાશિમાં રહેશે. જો કે ગુરૂની વક્રીના કારણે તમામ 12 રાશિઓના જીવન પર અસર પડશે, પરંતુ આ 3 રાશિઓ માટે આ સંક્રમણ સમસ્યાઓ પેદા કરી શકે છે. આવો જાણીએ આ રાશિઓ પર ગુરૂનો પ્રભાવ કેવો હોય છે.

મેષ 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ ગ્રહ મીન રાશિમાં પહેલેથી જ બિરાજમાન છે. આવી સ્થિતિમાં ગુરુ ગ્રહના પ્રવેશથી બંનેની યુતિ આ રાશિ માટે અશુભ યોગોનું નિર્માણ કરી રહી છે. આ સમય દરમિયાન તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તે જ સમયે, આ પરિવહન સમયગાળા દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કાર્યોમાં તમારી નિર્ણય લેવાની ક્ષમતાને પણ અસર થઈ શકે છે.

મિથુન
આ રાશિ માટે પણ આ સમય મુશ્કેલીઓથી ભરેલો રહી શકે છે. બુધ અને શુક્ર ગ્રહ પહેલાથી જ મિથુન રાશિમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં 29 જુલાઇના રોજ ગુરૂ ગોચર દ્વારા ત્રણેય ગ્રહોની યુતિ બની રહી છે, જે આર્થિક સમસ્યાઓ ઉભી કરી શકે છે. તમારે કોઈની પાસેથી તમારા પૈસા ઉઘરાવામાં પણ અડચણોનો સામનો કરવો પડી શકે છે.

મીન
જ્યોતિષ મુજબ મીન રાશિમાં ગુરુ ગ્રહ વક્રી થવાનો છે. આવી સ્થિતિમાં તમારે વૈવાહિક સુખ માટે રાહ જોવી પડી શકે છે. એટલું જ નહીં ગુરૂ સંક્રમણ મીન રાશિના જાતકોના કાર્યોના ફળમાં પણ વિલંબ કરી શકે છે. આવી સ્થિતિમાં ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ