બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 11:52 PM, 30 March 2023
Guru asta 2023: છેલ્લી 28 માર્ચના સૌભાગ્ય-સુખના દાતા દેવગુરુ બૃહસ્પતિ પોતાની રાશિ મીનમાં અસ્ત થઇ ગયો છે. આમ તો કોઇ પણ ગ્રહનો અસ્ત થવુ જ્યોતિષમાં સારુ માનવામાં આવતો નથી. પરંતુ ગુરુ એવો ગ્રહ છે જેનો અસ્ત બધા શુભ કાર્યોને રોકી લે છે. કારણ કે ગુરુના અસ્ત થવાથી ગ્રહની શક્તિ ક્ષીણ કરી દે છે અને તેના શુભ કાર્ય કરવાથી તેનુ અશુભ ફળ મળે છે. ગુરુ આવનારા 27 એપ્રિલ સુધી અસ્ત રહેશે અને આ વચ્ચે 22 એપ્રિલના રોજ ગુરુ ગોચર કરવા મેષ રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ 27 એપ્રિલ સુધી આ સમય કઇ રાશિવાળાને સંભાળીને રહેવુ પડશે.
અસ્ત ગુરુ કરશે પરેશાનઃ
1. મેષ રાશિઃ મેષ રાશિના જાતકોએ ગુરુના અસ્ત થવાથી જીવનમાં સુખની ઉણપ કરી શકે છે. કારણ વિના યાત્રા થઇ શકે છે. કોઇ નવા કાર્ય ના કરો કારણ કે નસીબનો સાથ નહીં મળે. તણાવ પરેશાન કરી શકે છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
2. સિંહ રાશિઃ બૃહસ્પતિનું અસ્ત થવા પર સિંહ રાશિના જાતકોને પરેશાન કરશે. ઘરમાં ઝઘડા-વિવાદ થઇ શકશે. તમારા પરિવાર જનો સાથે સંબંધ બગડી શકે છે, તમને આળસ આવશે, એકાગ્રતા ઓછી થશે, લેણ-દેણને લઇને વિવાદ થઇ શકે છે. ધર્મ કર્મમાં મન નહીં લાગે.
3. કુંભ રાશિઃ ગુરુના અસ્ત થવુ કુંભ રાશિના જાતકોને વધારે પરેશાન કરશે. એક તો આ રાશિ પર શનિની સાડા સાતી બીજા ચરણમાં ચાલી રહી છે. તેની પર ગુરુનું અસ્ત થવાથી ખર્ચમાં વધારો થશે. તમારી વાણીમાં કઠોરતા આવી શકે છે, તેનાથી પરિવારજનો સાથે વિવાદ પણ થઇ શકે છે. દુર્ઘટના થવાની આશંકા છે. હાલનો સમય અઘરો છે તેથી કોઇ ઇન્વેસમેન્ટ ના કરો. મહત્વપૂર્ણ કામ 27 એપ્રિલ બાદ જ કરો.
અસ્ત ગુરુના દુષ્પ્રભાવથી બચાવાના ઉપાય
પોતાના માતા-પિતા, ગુરુનું સન્માન કરો, તેમની સેવા કરો, આશીર્વાદ લો, અપમાન ના કરો, કડવા શબ્દો ના બોલો.
જાણકારની સલાહ લઇ રત્ન ધારણ કરી શકો છો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh