બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / guru asta 2023 will give trouble to these zodiac signs jupiter combust effects

ગુરુ અસ્તની અસર / આ 3 રાશિના જાતકોએ આગામી 28 દિવસ સાચવીને રહેવું પડશે! ગુરુ અસ્ત થઈ જવાના કારણે શુભ કાર્યો પર લાગી શકે છે રોક

Bijal Vyas

Last Updated: 11:52 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Guru asta 2023: ગુરુના અસ્ત થવાથી ગ્રહની શક્તિ ક્ષીણ કરી દે છે અને તેના શુભ કાર્ય કરવાથી તેનુ અશુભ ફળ મળે છે, આ સમય આ રાશિના જાતકોએ સંભાળીને રહેવુ પડશે..

  • ગ્રહનો અસ્ત થવુ જ્યોતિષમાં સારુ માનવામાં આવતો નથી
  • ગુરુ આવનારા 27 એપ્રિલ સુધી અસ્ત રહેશે
  • બૃહસ્પતિનું અસ્ત થવા પર સિંહ રાશિના જાતકોને પરેશાન કરશે

Guru asta 2023: છેલ્લી 28 માર્ચના સૌભાગ્ય-સુખના દાતા દેવગુરુ બૃહસ્પતિ પોતાની રાશિ મીનમાં અસ્ત થઇ ગયો છે. આમ તો કોઇ પણ ગ્રહનો અસ્ત થવુ જ્યોતિષમાં સારુ માનવામાં આવતો નથી. પરંતુ ગુરુ એવો ગ્રહ છે જેનો અસ્ત બધા શુભ કાર્યોને રોકી લે છે. કારણ કે ગુરુના અસ્ત થવાથી ગ્રહની શક્તિ ક્ષીણ કરી દે છે અને તેના શુભ કાર્ય કરવાથી તેનુ અશુભ ફળ મળે છે. ગુરુ આવનારા 27 એપ્રિલ સુધી અસ્ત રહેશે અને આ વચ્ચે 22 એપ્રિલના રોજ ગુરુ ગોચર કરવા મેષ રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ 27 એપ્રિલ સુધી આ સમય કઇ રાશિવાળાને સંભાળીને રહેવુ પડશે. 

અસ્ત ગુરુ કરશે પરેશાનઃ 
1. મેષ રાશિઃ
મેષ રાશિના જાતકોએ ગુરુના અસ્ત થવાથી જીવનમાં સુખની ઉણપ કરી શકે છે. કારણ વિના યાત્રા થઇ શકે છે. કોઇ નવા કાર્ય ના કરો કારણ કે નસીબનો સાથ નહીં મળે. તણાવ પરેશાન કરી શકે છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

Topic | VTV Gujarati

2. સિંહ રાશિઃ બૃહસ્પતિનું અસ્ત થવા પર સિંહ રાશિના જાતકોને પરેશાન કરશે. ઘરમાં ઝઘડા-વિવાદ થઇ શકશે. તમારા પરિવાર જનો સાથે સંબંધ બગડી શકે છે, તમને આળસ આવશે, એકાગ્રતા ઓછી થશે, લેણ-દેણને લઇને વિવાદ થઇ શકે છે. ધર્મ કર્મમાં મન નહીં લાગે. 

3. કુંભ રાશિઃ ગુરુના અસ્ત થવુ કુંભ રાશિના જાતકોને વધારે પરેશાન કરશે. એક તો આ રાશિ પર શનિની સાડા સાતી બીજા ચરણમાં ચાલી રહી છે. તેની પર ગુરુનું અસ્ત થવાથી ખર્ચમાં વધારો થશે. તમારી વાણીમાં કઠોરતા આવી શકે છે, તેનાથી પરિવારજનો સાથે વિવાદ પણ થઇ શકે છે. દુર્ઘટના થવાની આશંકા છે. હાલનો સમય અઘરો છે તેથી કોઇ ઇન્વેસમેન્ટ ના કરો. મહત્વપૂર્ણ કામ 27 એપ્રિલ બાદ જ કરો. 

Tag | VTV Gujarati

અસ્ત ગુરુના દુષ્પ્રભાવથી બચાવાના ઉપાય 
પોતાના માતા-પિતા, ગુરુનું સન્માન કરો, તેમની સેવા કરો, આશીર્વાદ લો, અપમાન ના કરો, કડવા શબ્દો ના બોલો. 
જાણકારની સલાહ લઇ રત્ન ધારણ કરી શકો છો.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ