બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 'Gujarat's 519 fishermen imprisoned in Pakistani jails': Gujarat government figures in the Legislative Assembly
Mehul
Last Updated: 05:54 PM, 16 March 2022
અરબી સમુદ્રમાં માછીમારી કરતા ગુજરાતના 519 માછીમારો હજુ સુધી પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાની માહિતી ગુજરાત સરકારે વિધાનસભામાં આપી છે. રાજ્ય સરકારે કોંગ્રેસ ધારાસભ્ય પૂજા વંશના પ્રશ્ન પર જવાબ રજૂ કરતા આ માહિતી આપી હતી પાકિસ્તાન મરીને છેલ્લા બે વર્ષમાં 358 જેટલા ભારતીય માછીમારોનું અપહરણ કર્યુ છે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, માછીમારોને મુક્ત કરવા માટે રાજ્ય સરકારે 18 વખત કરી રજૂઆત કરી છે. 2020માં ગુજરાતના 163 માછીમારોને પાકિસ્તાને પકડ્યા, તો 2021માં 195 માછીમારોને પાકિસ્તાની મરીને પકડ્યા હતા.
માછીમાર છોડે છે,પણ બોટ આપતું નથી પાકિસ્તાન
પાકિસ્તાન દ્વારા અવાર નવાર ભારતીય બોટો અને માછીમારો ના અપહરણ ની ઘટના સામે આવે છે.પાકિસ્તાન સરકાર સમય આંતરે માછીમારો ને મુક્ત કરે છે.પરંતુ લાખો રૂપિયા ની બોટો મુક્ત કરતા નથી જેને કારણે માછીમાર ને પોતાનું ગુજરાન ચાલવું મુશ્કેલ પડે છે .ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય બોટો ને પણ પાકિસ્તાનના કબ્જા માંથી મુક્ત કરવા માંગ કરવામાં આવી છે.
પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવાર નવાર ભારતીય બોટો અને માછીમારોના અપહરણની ઘટના સામે આવે છે.પાકિસ્તાન દ્વારા સમય આંતરે ભારતીય માછીમારોને મુક્ત કરે છે.પરંતુ લાખો રૂપિયા ની બોટો છોડવામા આવતી નથી. હાલ પાકિસ્તાન ના કબજામાં ભારતની અંદાજીત 1200 જેટલી બોટો છે.વર્ષ 2014 માં કૉંગ્રેશ ની સરકાર દ્વારા 57 બોટો ને પાકિસ્તાન ના કબ્જા માંથી છોડવામાં આવી હતી.ત્યારબાદ આજ દિન સુધી એક પણ બોટ છોડવામા આવી નથી.પકીસ્તાન દ્વારા ભારતીય બોટો ને છોડતી નથી જેને કારણે માછીમારો ને આર્થિક નુકસાની વેઠવા નો વારો આવી રહ્યો છે
પાકિસ્તાન દ્વારા સરકાર માં અવારનવાર પાકિસ્તાન ના કબ્જા માંથી બોટો છોડવા રજૂઆતો કરી છે.પરંતુ હજુ સુધી રજૂઆતો નું કોઈ નકર પરિણામ આવ્યું નથી.તો બીજી તરફ માછીમારો ની બોટો પાકિસ્તાન પકડાય જતા માછીમારો પર આર્થિક ભારણ વધી રહ્યું છે.સાથો સાથ માછીમારો ને ગુજરાન ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.તો હજારો લોકોની રોજીરોટી પર પણ અસર પડી રહી છે.ત્યારે ભારત સરકાર પાકિસ્તાન ના કબ્જા માં રહેલ બોટો ને છોડાવા માંગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh