બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / વડોદરા / Gujarat AAP's young MLA said - I will resign if necessary, Mansukh Vasava said welcome to BJP, see what the answer was
Vishal Khamar
Last Updated: 03:58 PM, 11 July 2023
મનસુખ વસાવાનાં નિવેદન બાદ ચૈતર વસાવાએ UCC પર પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી UCC નાં સમર્થનમાં નથી. તેમજ UCC ને લઈ આગામી દિવસોમાં AAP તાલુકા કક્ષાએ વિરોધ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ વડોદરા ખાતે ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમમાં ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા પણ હાજર રહ્યા હતા. UCC માટે હજી સરકાર કામ કરી રહી છે. તેમજ સરકાર બધા લોકોને વિશ્વાસમાં લઈને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે. તેમજ લોકસભાની 26 બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે.
જરૂર પડશે તો હું સમાજ માટે રાજીનામું આપીશઃ ચૈતર વસાવા
વધુમાં ચૈતર વસાવા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવા અંગે તેઓએ જણાવ્યું હતું કે જરૂર પડશે તો હું સમાજ માટે રાજીનામું આપીશ. ત્યારે ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાને લઈ ચૈતર વસાવાનું નિવેદન આપ્યું છે કે મનસુખ વસાવાએ સમાજ સાથે લડતમાં સાથ આપવો જોઈએ. પોતાનાં પદ પરથી રાજીનામું આપીને પણ મનસુખ વસાવાએ સમાજને સાથ આપવો જોઈએ. ત્યારે ગત રોજ મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ છે.
UCC માટે હજી સરકાર કામ કરી રહી છે: મનસુખ વસાવા
ગત રોજ વડોદરામાં ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ UCC મામલે નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, UCC માટે હજી સરકાર કામ કરી રહી છે. તેમજ સરકાર બધા લોકોને વિશ્વાસમાં લઈને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે. ત્યારે ચૈતર વસાવાનાં રાજીનામાં આપવાની ચીમકી અંગે મનસુખ વસાવાએ કહ્યું હતું કે, ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ છે. તેમજ લોકસભાની 26 બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે. તેમજ જે.પી. નડ્ડાએ તમામ બેઠકો જીતવા માટે આહ્વાન કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh