બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / સુરત / Gujarat AAP vs BJP vs CONG on demand of separate Bhil region for tribal society
Vishal Khamar
Last Updated: 11:21 PM, 4 April 2023
ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસીઓના ભીલપ્રદેશના આદિવાસીઓને છુટા પાડી દેવામાં આવ્યા છે. ત્યારે આ ચાર રાજ્યોના આદિવાસીઓને ફરી એક કરી એક ભીલ પ્રદેશ બનાવવા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલપ્રદેશ બનાવવા માંગ કરી છે. અને આ માંગને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ..પણ એક આદિવાસી હોય તેમને આ અંગે રજુઆત કરશે અને ભીલ પ્રદેશની માંગણી કરી છે આ બાબતે ચાર રાજ્યોના આદિવાસી આગેવાનો ને મળીને આ પુનઃ ચળવળ ચલાવશે. ગુજરાતમાં પણ ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં આદિવાસી નેતાગીરીમાં પણ આ ચળવળમાં ચલાવી ભીલ પ્રદેશ ની માંગણી કરવમાં આવશે.
पहले पूरा राज्य भील प्रदेश था जब देश आजाद हुआ तो पूरे राज्य को आदिवासी आबादी वाले जिलों में विभाजित कर GJ,MH,MP,RJ में बांटा गया था।
— ChaitarVasava AAP (@Chaitar_Vasava) April 4, 2023
भीलप्रदेश की मांग ये सिर्फ हमारी ही नहीं ये हमारे पुरखों की मांग और सपना है!
इसके लिए हमारे कई पुरखे लड़ते लड़ते शहीद हुए!#भीलप्रदेश_हमारी_पहचान_है pic.twitter.com/4VqfMysg9M
અમે આદિવાસી સમાજનો વિકાસ કરી શકીશુંઃ ધારાસભ્ય ચૈતર વસાવા
ધારાસભ્ય ચૈતર વસાવા નું કહેવું છે કે સરકાર અત્યારસુધી બસ આદિવાસીઓના નામે મતો ઉઘરવ્યા પણ કોઈ વિકાસ કર્યો નથી જંગલ જમીન છીનવી રહ્યા છે. નથી ભણવાની સગવડ કરતા નથી નોકરીઓ આપતા જેના કરતા અમારો અલગ ભીલ પ્રદેશ હશે તો અમે આદિવાસી સમાજનો વિકાસ કરી શકીશું.
આદિવાસીસમાજનું રાષ્ટ્રીય સંગઠન થવું જરૂરી છેઃમનસુખ વસાવા
જ્યારે બીજી બાજુ ભાજપનાં સાંસદ મનસુખ વસાવા એ કહ્યું કે આદિવાસીસમાજનું રાષ્ટ્રીય સંગઠન થવું જરૂરી છે.પણ આ ભીલ પ્રદેશની માંગણી ખોટી છે કોઈ નેતા સફળ થયું નથી એટલે આદિવાસી સંગઠિત બનો સરકાર ને કોઈ પ્રશ્ન હોય તો જાણ કરો ની વાત કરી હતી.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવનારી ચૂંટણીની તૈયારી શરૂ કરી - અનંત પટેલ
આપના MLA ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ બનવવાની મુહિમ શરૂ કરી છે. વાંસદા વિધાનસભાના કોંગી MLA અનંત પટેલે તેઓની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવનારી ચૂંટણીની તૈયારી શરૂ કરી છે. ત્યારે આદિવાસ વોટ બેંક ઊભી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં આદિવાસી પ્રજાને પરિસ્થિતિ કપરી છે. આદિવાસી સમાજના વિવિઘ પશ્નો ગુજરાત સરકારમાં રજૂ કરાયા છે. આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનના પ્રશ્નો રજૂ કર્યા છે. આ માત્ર ચૂંટણી સમયે વોટબેંક ઊભી કરવાના પ્રયાસો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh