બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Government has approved creation of new category of 10% reservation for ex-Agniveers in recruitment
Vaidehi
Last Updated: 06:27 PM, 5 April 2023
ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત ગયાં વર્ષથી અગ્નિવીરોની ભરતી શરૂ થઈ ગઈ હતી. સીમા સુરક્ષા બળ BSE, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ CISF, સશસ્ત્ર સીમા બળ SSB અને ભારત-તિબેટ સીમા પોલીસ ITBP માટે પૂર્વ અગ્નિવીરોનાં અર્ધલશ્કરી બળોમાં શામેલ કરવાનાં નિયમોમાં સંશોધન માટે નોટિફિકેશન સરકારે જાહેર કરી છે. સરકારે બુધવારે સંસદને જણાવ્યું તે કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ CRPF અને અસમ રાઈફલ્સનાં મામલામાં નોટિફિકેશનની તૈયારીનાં લાસ્ટ સ્ટેજમાં છે. જેમાં અનામત જેવા કેટલાક પગલાંઓની સરકારની તૈયારી છે.
Government has approved creation of new category of 10% reservation for ex-Agniveers in recruitment to post of Constable (General Duty)/Rifleman in Central Armed Police Forces and Assam Rifles.3 years relaxation in prescribed upper age limit. Further age relaxation of 5 years…
— ANI (@ANI) April 5, 2023
સંસદમાં નોટિફિકેશનની કરી જાહેરાત
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદને જણાવ્યું કે સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળો અને અસમ રાઈફલ્સમાં કોન્સ્ટેબલ અને રાયફલમેનનાં રૂપમાં તેમની ભરતી માટે પૂર્વ અગ્નિવીરોની એક નવી શ્રેણી બનાવવાને મંજૂરી આપી છે. પૂર્વ અગ્નિવીરોની શારીરિક ક્ષમતા પરીક્ષામાં છૂટ આપવામાં આવશે. એટલું જ નહીં 10% અનામત ફાળવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
10% અનામત મળશે
સરકારે પ્રત્યેક અર્ધલશ્કર બળનાં પૂર્વ અગ્નિવીરો માટે 10% આરક્ષણની ઘોષણા કરી અને તેમના 4 વર્ષનાં અનિવાર્ય કાર્યકાળને પૂર્ણ કર્યાં બાદ તેમના લેટરલ એન્ટ્રીનાં નિયમોમાં સુધાર કર્યો. તો સરકારે અગ્નિવીરોનાં પહેલા બેચનાં ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષોનો ઘટાડો કર્યો હતો જ્યારે અનુગામી બેચને 3 વર્ષ સુધીની છૂટ મળશે.
Exemption from the Physical Efficiency Test & accordingly, necessary amendments by incorporating the aforesaid provisions for ex-Agniveers in the recruitment rules of Constable (General duty) in SSB, BSF, ITBP and CISF have been notified. In the case of CRPF and AR, similar…
— ANI (@ANI) April 5, 2023
સેનાની ત્રણેય સેવાઓમાં સૈનિકોની અલ્પકાલિન ભરતી માટે અગ્નિપથ યોજના અંતર્ગત ગતવર્ષે અગ્નિવીરોની ભરતીનો પહેલો ચરણ શરૂ થઈ ગયો હતો. આ યોજનાએ સેનાની ભરતી પ્રણાલીથી એક અલગ સ્થાન બનાવ્યું છે. જૂન 2022માં ચાર વર્ષો માટે સૈનિકોની ભરતી માટે 25% નિયમિત સેવામાં જાળવી રાખવાની જોગવાઈ સાથે જાહેર કરાવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh