બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / government ban exports of non basmati white rice to boost domestic supply
Arohi
Last Updated: 01:07 PM, 21 July 2023
ભારત સરકારે ચોખાના નિકાસને લઈને મોટો નિર્ણય કર્યો છે. સરકારે બાસમતી ચોખા સિવાય બધા પ્રકારના કાચા ચોખાના નિકાસ પર બેન લગાવી દીધો છે. આ નિર્ણય આગામી તહેવાર સીઝન વખતે ઘરેલુ ડિમાન્ડમાં વધારો અને રિટેલ કિંમતો પર નિયંત્રણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ખાદ્ય મંત્રાલયની તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાસમતી ચોખા અને બધા પ્રકારના ઉસના ચોખાના નિકાસ નીતિમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. એટલે કે ફક્ત નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે ભારતથી મોટાપાયે બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવે છે.
ચોખાના ભાવમાં સતત વધારો
સરકારે નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર બેન લગાવીને ઘરેલુ બજારમાં વધતી કિંમતો પર નિયંત્રણ લાવવાનો નિર્ણય કર્યો છે. પાછલા થોડા દિવસોમાં ચોખાની કિંમતોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. આ મહિને ચોખાના ભાવમાં 10થી 20 ટકા સુધીનો ઉછાળ જોવા મળ્યો છે.
જોકે અમુક શરતોની સાથે ચોખાની નિકાસની પરવાનગી આપવામાં આવશે. જો નોટિફિકેશન પહેલા જહાજોમાં ચોખાની લોડિંગ શરૂ થઈ ગઈ હોય તો તેને નિકાસની પરવાનગી હશે. આ ઉપરાંત સરકારે બીજા દેશોને તેની પરવાનગી આપી હોય તેવા કેસોમાં પણ નિકાસની પરવાનગી આપવામાં આવશે.
સરકારે આ દેશોના ફૂડ સિક્યોરિટીની જરૂરીયાતોને જોતા આ પ્રકારની પરવાનગી આપી છે. દેશમાં છેલ્લા થોડા સમયથી ભોજન ખાવાની વસ્તુઓની કિંમતમાં ખૂબ તેજી આવી છે. ઘઉં, ચોખા, દૂધ અને શાકભાજીની કિંમત ઝડપથી વધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh