બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Give me gold, I will give you cash', fraud with Gadda Gopinathji temple on the pretext of Manta, 200 grams of gold taken by Gathio Rafuchakkar
Vishal Khamar
Last Updated: 08:31 PM, 16 October 2023
ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભક્ત દ્વારા સોનાની છેંતરપીંડી મામલે ચેરમેને આપી પ્રતિક્રિયા આપી હતી કે, માનતા કરવાના નામે એક ભક્ત દ્વારા 200 ગ્રામ સોનું લઈ રફુચક્કર થઈ ગયો હતો. મંદિરના મહેતાજી પોલીસમાં આપી હતી. અરજી આખરે ગઢડા પોલીસે ભક્તને શોધી પાડી સોનુ જપ્ત કર્યું છે.
પોલીસે શખ્શને ઝડપી પાડ્યો
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ ગોપીનાથજી મંદિર સતત વિવાદોમાં જોવા મળતું હોય છે ત્યારે થોડા દિવસો પહેલા મંદિર માં એક હરિ ભક્ત આવેલ અને પોતાને માનતા હોય એટલે 200 ગ્રામ સોનુ લીધેલ અને પૈસા આપું તેમ કહી રફુચક્કર થઈ ગયેલ. જે અંગે મંદિરના મહેતાજી ગઢડા પોલીસમાં અરજી કરેલ. જે અંગે પોલીસ દ્વારા તપાસ કરતા આખરે હરિભક્તને ઝડપી પાડ્યો હતો. પોલીસે શૈલેષ ઉઘાડ નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા પોતે સોનુ લઈ ગયો હોવાનું કબૂલાત શૈલેષ દ્વારા કરવામા આવેલ હતી. ત્યારે પોલીસ દ્વારા મંદિરને સોનુ પણ પરત અપાવેલ છે.
અમુક લોકો મંદિરને બદનામ કરવાની પ્રવૃતિ કરે છે
આ સમગ્ર મામલે મંદિર ના ચેરમેન હરિજીવન સ્વામી દ્વારા જણાવેલ કે 10 ઓક્ટોબરના રોજ હરિ ભક્ત સોનુ લઈને જતો રહ્યો હતો. ત્યારે કેટલાક લોકો ગઢડા ગોપીનાથજી મંદિરને બદનામ કરવાના હેતુથી પદભ્રષ્ટ આચાર્ય ગ્રુપના ટેકેદારો દ્વારા મંદિરને બદનામ કરવાની પ્રવૃતિ કરે છે. જે મંદિરમાં રહેશે અને અનાજ ખાઈ ને મંદિરને બદનામ કરે છે. તેને ભગવાન સદબુદ્ધિ આપે તેમ કહીને આચાર્ય ગ્રુપને ટકોર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh