બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 04:32 PM, 19 December 2022
કૃષિ ભારતની મોટાભાગની જનસંખ્યા માટે આજીવિકાનો સ્ત્રોત છે. સરકાર સતત પોતાના અન્નદાતાઓને ફાયદો કરાવવા માટે અલગ અલગ યોજનાઓ લોન્ચ કરે છે. ખેડૂતોની આવક વધારવા માતે જાગરૂરતા પ્રોગ્રામ પણ ચલાવવામાં આવે છે.
કૃષિની આવી ઘણી ટેક્નિક છે. જેનાથી ખેડૂતોની આવકને વધારી શકાય છે. અમે તમને એવી જ એક ટેક્નીક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે. આ ટેક્નિકને મલ્ટી લેયર ફાર્મિંગ કહેવાય છે.
જાણો શું છે મલ્ટીલેયર ફાર્મિંગ
મલ્ટિલેયર ફાર્મિંગના નામ પરથી તે ખબર પડે કે આવી ખેતી એક જ સમયે એક જ જગ્યાએ કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં એક સાથે 3-4 પાકની ખેતી કરવામાં આવે છે. આ માટે ખેડૂતો પહેલા એવો પાક વાવે છે જે જમીનની અંદર ઉગે છે, ત્યાર બાદ તે જ ખેતરમાં શાકભાજી કે અન્ય ખેતી કરી શકે છે.
આ પ્રકારની ખેતીમાં સૌપ્રથમ એવા પાકો વાવવામાં આવે છે જે જમીનની નીચે રહે છે, પછી એવા પાકો વાવવામાં આવે છે જે જમીનના નીચલા સ્તર સુધી આવે છે, પછી વધી ઉંચા પાક વાવવામાં આવે છે. આ ખેતીમાં પાકની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે શક્ય હોય તો તાલીમ લેવી, તેમજ જરૂર જણાય તો નિષ્ણાતનો અભિપ્રાય પણ લેવો.
નાના ખેડૂતો માટે ફાયદાકારક
આ ખેતી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. જે ખેડૂતોની જમીન ઓછી છે તેઓ ઓછી જગ્યામાં પણ એક સાથે વિવિધ પાક ઉગાડી શકે છે. આ ખેતીમાં ખર્ચ ઘણો ઓછો થાય છે.
અન્ય પાકોની સરખામણીએ ખર્ચ પણ ઓછો છે. આ ખેતીમાંથી ખર્ચ કરતાં પાંચ ગણો નફો થાય છે. નિષ્ણાતોના મતે જો આ ખેતીમાં કોઈ જમીન પર ખર્ચ 1 લાખ આવે તો ખેડૂત સરળતાથી 5 લાખ સુધીનો નફો મેળવી શકે છે.
પાણીની બચત
કૃષિ તજજ્ઞોના મતે આ ખેતીમાં પાણીની પણ બચત થાય છે. જણાવવામાં આવ્યું હતું કે આ ખેતી દ્વારા 70 ટકા સુધી પાણીની બચત થાય છે. આ ખેતીમાં પાક માટે જરૂરી હોય તેટલું ખાતર આપવું પડે છે. અન્ય પાકોને પોષક તત્વો પાકમાંથી એકબીજા સાથે ભળી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh