બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / મનોરંજન / Gangs of Wasseypur out of theaters due to Salman: Anurag Kashyap's shocking revelation
Megha
Last Updated: 11:52 AM, 4 February 2023
અનુરાગ કશ્યપની ફિલ્મ ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત 3 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરમાં રિલીઝ થઈ ગઈ છે અને અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ એ પણ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. જો કે રિલીઝ થયેલી આ ફિલ્મ હજુ સુધી બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે પહેલા દિવસે લગભગ 40 લાખ રૂપિયાની કમાણી હતી. જો કે લાંબા સમયથી બોક્સ ઓફિસ પર પિટાઈ રહેલ એમની ફિલ્મોને લઈને અનુરાગે તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું.
Ab ki baar...Almost Pyaar (in theatres)!
— Anurag Kashyap (@anuragkashyap72) February 2, 2023
Book your tickets now! 👇🎟️https://t.co/oa40uFb1eDhttps://t.co/pT9aCYnEeg#AlmostPyaarWithDjMohabbat in cinemas tomorrow! ♥️@vickykaushal09 @anuragkashyap72 @ItsAmitTrivedi @AlayaF__ @onlykarann #Shelle @GoodBadFilms1 @ZeeStudios pic.twitter.com/TTAua9VPNE
મારી ફિલ્મોને થિયેટરોમાં જગ્યા જ નથી મળતી
એક ઈન્ટરવ્યુમાં જ્યારે અનુરાગ કશ્યપને પૂછવામાં આવ્યું કે તમારી ફિલ્મો ખૂબ પસંદ કરવામાં આવે છે, આમ છતાં તે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નથી કરી શકતી અને પ્રેક્ષકોને થિયેટરોમાં આકર્ષી પણ નથી શકતી તો તેની પાછળનું કારણ શું છે? આ પ્રશ્નના જવાબમાં અનુરાગ કશ્યપે કહ્યું કે 'મારા દર્શકો ખૂબ જ અલગ છે. કોમર્શિયલ ફિલ્મોની જેમ મારા દર્શકો પહેલા જ દિવસે સિનેમાઘરો સુધી પહોંચી શકતા નથી કારણ કે દરેક લોકો કામમાં વ્યસ્ત હોય છે અને સમય કાઢવો મુશ્કેલ બને છે જો કે લોકો મારી ફિલ્મો ચોક્કસ જુએ છે. ભલે એ પછી લેપટોપ કે ટીવી પર કે મોબાઈલમાં જોતાં હોય અને મારી ફિલ્મ ન ચાલવા પાછળ બીજું કારણ પણ છે કે મારી ફિલ્મોને થિયેટરોમાં એટલી જગ્યા નથી મળતી.
Mohabbat se hi toh Kranti aayegi…yeh hai uski ek jhalak!♥️
— Anurag Kashyap (@anuragkashyap72) January 19, 2023
Picture aur kranti dono shuru Feb 3rd se!#AlmostPyaarWithDJMohabbat Trailer Out Now@ItsAmitTrivedi @AlayaF__ @onlykarann #Shelle @GoodBadFilms1 @ZeeStudios @zeemusiccompany @NetflixIndia @cinemakasam @dhruvjags1 pic.twitter.com/OtuiE4jvWx
અનુરાગ કશ્યપે પોતે શેર કર્યો એક કિસ્સો
આ સાથે જ અનુરાગે તેની સૌથી આઇકોનિક ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર વિશે એક કિસ્સો પણ શેર કર્યો હતો. અનુરાગ કશ્યપે કહ્યું કે મારી ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર પણ 9 દિવસ પછી હટાવી દેવામાં આવી હતી કારણ કે આ સમયે સલમાન ખાનની એક થા ટાઈગર રિલીઝ થવાની હતી અને આવા જ કારણે મારી ફિલ્મો બોક્સ ઓફિસ પર એટલું સારું પ્રદર્શન કરી શકતી નથી. જણાવી દઈએ કે અનુરાગ કશ્યપ આ દિવસોમાં ડીજે મોહબ્બત સાથે તેની ફિલ્મ ઓલમોસ્ટ લવના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આ ફિલ્મ દ્વારા અનુરાગ કશ્યપે તેની પુત્રી આલિયા કશ્યપ સાથે પણ ઘણો સમય વિતાવ્યો છે. ફિલ્મ વિશે વાત કરતાં અનુરાગ કશ્યપે કહ્યું હતું કે આ ફિલ્મ જનરેશન ઝેડની લવ સ્ટોરી પર બનાવી છે અને આ ફિલ્મમાં આલિયા કશ્યપ સાથે કરણ મહેરા પણ જોવા મળશે. આ સાથે જ અનુરાગ કશ્યપની સાથે જ કરણ મહેરાએ પણ ફિલ્મ વિશે ઘણી વાતો શેર કરી હતી અને કરણે આલિયા કશ્યપ સાથે કામ કરવાનો અનુભવ પણ જણાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh