ગણેશોત્સવ / ભગવાન ગણેશજીની આ મૂર્તિ તમને અપાવશે દેવામાંથી મુક્તિ, બસ સ્પાથનમાં ન કરતા આ 5 ભૂલ

Ganesh Chaturthi 2023 lord ganesh idol for debt relief shubh muhurt pujan vidhi

Ganesh Chaturthi 2023: આજે ગણેશ ચતુર્થી છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશ ધરતી પર આવેની પોતાના ભક્તોની મનોકામનાઓ પુરી કરે છે. ગજાનન ગણેશ ચતુર્તીએ ધરતી પર આવે છે અને અનંત ચતુર્દશી સુધી રહે છે. 

બ્રેકિંગ ન્યૂઝ