બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhi Ashram to be set up in Ahmedabad with world class facilities,
Kiran
Last Updated: 05:37 PM, 2 October 2021
આજે બાપુની 152મી જન્મ જયંતી છે ત્યારે ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્ય અને અહિંસાના મૂલ્યોની જાળવણી માટે યોજાયેલી આ પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી આપી હતી.
આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ અપાશે
ઐતિહાસિક ગાંધી આશ્રમને ખાસ ઓળખ અપાવવા માટે સરકારે ખાસ પ્લાન તૈયાર કર્યો છે આ પ્લાન મુજબ હેરીટેજ ગાંધી આશ્રમની મુખ્ય ઓળખ જાળવી રાખીને તેની આસપાસના 35 એકર જમીનમાં 1200 કરોડના ખર્ચે વિકાસ કરી ગાંધી આશ્રમનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે. એટલું જ નહીં 5 વિશ્વસ્તરીય મુય્ઝિયમ તેમજ અદ્યતન ઓડિયો-વિઝ્યુલ લાયબ્રેરી સાથે આ નવવિકસિત સંકુલની સાથે આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ આપવામાં આવશે, મહત્વુનું છે કે સાબરમતી આશ્રમની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી માટેનો આખો મેપ તૈયાર થઈ ગયો છે સાથે સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન પણ બનાવવામાં આવશે.
મૂળ ઓળકને જાળવી રાખીને વિકાસ કરવાનું આયોજન
મહત્વનું છે કે આશ્રમ ખાતે મોરારજી દેસાઈની સમાધિ અભયઘાટનો પણ વિકાશ કરાશે, તેમજ ગાંધી સંશોધન અને વિકાસ ક્ષેત્રના વિસ્તરણ સાથે સાથે સાથે ગૌશાળા ટ્રસ્ટ, ખાધી ભવનનું પણ વિસ્તરણ કરવામાં આવશે. ગાંધીજીના વિચારો, રહેણીકરણી, ગાંધીજીના મૂલ્યો અંગે પણ 5 નવા મ્યૂઝિયમ બનશે, આ માટે નવી ટીપી પાડીને રોડ, ગટરલાઈનનો પ્લાન પણ તૈયારવામાં આવનાર છે. ગાંધી આશ્રમની મૂળ ઓળખ જાળવી રાખીને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે આ વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir